Want create site? Find Free WordPress Themes and plugins.
જૂનાગઢમાં પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે અને જેનાં ભાગરૂપે આગામી તા.ર૪ મેનાં રાત્રે ૯ કલાકે જગન્નાથજી મંદિરે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનાં આયોજન અને તૈયારી માટે એક બેઠક યોજવામાં આવનાર છે.
Did you find apk for android? You can find new Free Android Games and apps.