ખંભાળિયા શહેરના વિવિધ બુથ પર ગઈકાલે શુક્રવારે મતદાતા ચેતના અભિયાનનો શુભારંભ અહીંના ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા દ્વારા કરાવવામાં આવ્યો હતો. જેમાં સંગઠનના અને ચૂંટાયેલાં પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા…
જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં આગામી રક્ષાબંધન પર્વને લઈને લોકોમાં ઉત્સાહ પ્રવર્તી રહેલ છે અને બહેન પોતાના વીરાને આશિર્વાદરૂપી રક્ષા પોટલી બાંધવા ઉત્સાહિત બની છે જેને લઈને રાખડીઓની ખરીદી કરવામાં આવી રહી…
જૂનાગઢ શહેર વિસ્તારમાંથી ચોકકસ બાતમીના આધારે એસઓજી પોલીસે બે શખ્સોને કોડેઈન કફ સીરપની બોટલો સાથે ઝડપી લઈ તેમના વિરૂધ્ધ એનડીપીએસ એકટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ બનાવ અંગે…
મુસાફરોની વેબ પોર્ટલમાં એન્ટ્રી નહીં કરનાર ગેસ્ટહાઉસ સંચાલક સામે એસઓજી ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ અંગે પોલીસમાંથી મળતી વિગત અનુસાર શહેરમાં એસપી હર્ષદ મહેતાની સુચનાથી…
જન ફરિયાદ નિવારણના ઓનલાઇન ઉપક્રમ રાજ્ય સ્વાગતમાં મુખ્યમંત્રીશ્રીએ સામાન્ય નાગરિકોની રજૂઆતો સાંભળી : ઓગસ્ટ-૨૦૨૩માં ગ્રામ-તાલુકા-જિલ્લા સ્વાગત મળી કુલ ૩,૮૮૭ પ્રશ્નોનું સમાધાન થયું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના જિલ્લા કલેકટરો અને જિલ્લા…
ચંદ્રયાન-૩ની સફળતાની ઉજવણીના ભાગરૂપે સંસ્થા કાર્યાલયે કમિટી મેમ્બર તથા સ્ટાફ દ્વારા ભારતમાતા પૂજન કરવામાં આવ્યું હતું તેમજ ઉપસ્થિત સૌ નાગરિકોના મોં મીઠું કરી દેશના વિજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા હતા.
ભારતનું ત્રીજું ચંદ્ર મિશન ચંદ્રની સપાટી ઉપર સફળતાપૂર્વક લેન્ડ થતાં જ ભારતની સ્પેસ એજન્સી ઇસરો ઉપર દુનિયામાંથી અભિનંદન વરસાદ થઈ હતી. ત્યારે પરબધામના મહંત પૂજ્ય કરશનદાસ બાપુએ પણ ઈશ્વરની સમગ્ર…