Author Abhijeet Upadhyay

Breaking News
0

રાજકોટથી ચોરાયેલ મોટર સાયકલ સાથે એકને ઝડપી લેતી એલસીબી ગીર સોમનાથ

જૂનાગઢ રેન્જ ડીઆઈજી નિલેષ જાજડીયા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા મિલ્કત સંબંધી ગુના બનતા અટકાવવા અને આવા બનેલ ગુન્હાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય જે અનુસંધાને એલસીબી પીઆઈ…

Breaking News
0

વેરાવળ તથા ડારી ગામે અલગ અલગ સ્થળેથી બનાવટી ઘીનો મોટો જથ્થો પકડી પાડતી એસઓજી ગીર સોમનાથ

જૂનાગઢ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજડીયા તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા દ્વારા જીલ્લામાં લોકોના આરોગ્ય તથા ખાદ્ય પદાર્થ સાથે ચેડા કરી, આરોગ્યને ખુબ જ ગંભીર પ્રકારે…

Breaking News
0

ચંદ્રયાનના સફળ ઉતરાણની પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં શાસ્ત્રોકત ઉજવણી

સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રોફેસર જે.ડી.પરમારે ચંદ્રયાન ઉત્તરાયણ ઉપર વિશેષ શ્લોક પ્રાર્થના રચી : ચંદ્રયાન ઉત્તરાયણ સમયે સોમનાથમાં તીર્થ પુરોહિતો અને ઋષિ કુમારો દ્વારા વિશેષ પ્રાર્થના સાથે ઉજવણી કરવામાં આવી જ્યારે…

Breaking News
0

ચંદ્રયાન – થ્રીના સફળ લેન્ડિંગથી ખંભાળિયામાં ઉત્સવનો માહોલ

સમગ્ર ભારત સાથે વિશ્વ જે ક્ષણની આતુરતાપૂર્વક રાહ જોઈ રહી હતી, તે ભારતના મહત્વના મૂન મિશન ચંદ્રયાન – 3 ને ગઈકાલે સાંજે મળેલી અદભુત સફળતાથી સમગ્ર દેશ સાથે ખંભાળિયા પંથકમાં…

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતમાં મોટાપાયે કર્મચારીઓની બદલીનો ઘાણવો: છૂટા કરવાનો આદેશ

39 કર્મચારીઓની જિલ્લા ફેર બદલી દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની જુદી જુદી શાખાઓમાં ફરજ બજાવતા અધિકારીઓ, કર્મચારીઓની સામૂહિક બદલીઓના ઓર્ડરો થયા છે જેમાં ચાર કર્મચારીઓની જિલ્લામાં આંતરિક બદલી તેમજ 39 કર્મચારીઓને…

Breaking News
0

રાવલ નગરપાલિકાની વી.પી.પી. પાર્ટીના સદસ્યોએ ભાજપનો ખેસ ધારણ કર્યો

ધારાસભ્ય તથા આગેવાનોની ઉપસ્થિતિમાં વ્યવસ્થા પાર્ટીના સદસ્યો ભાજપમાં જોડાયા  દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાવલ ગામની નગરપાલિકામાં સૌપ્રથમ વખત નોંધપાત્ર કહી શકાય તેટલી સીટો સાથે ભાજપને મહાત આપીને ગત ચૂંટણીમાં…

Breaking News
0

મચ્છરજન્ય, પાણીજન્ય કેસમાં વધારો : જૂનાગઢ જીલ્લામાં ડેન્ગ્યુ અને મલેરિયાનો કાળો કહેર વર્તાયો

ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુના ૪૦૭ કેસ નોંધાયા છે તેમજ સાદા મલેરિયાના ૧૧૧ કેસ જ્યારે ઝેરી મલેરિયાના ૭ કેસ નોંધાયા છે દર વર્ષે ચોમાસાની સીઝન દરમ્યાન પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો માથું ઉચકતો…

Breaking News
0

સિંગતેલના ભાવમાં ૫૦થી ૬૦ રૂપિયાનો ઘટાડો થયો

જન્માષ્ટમી ઉપર હજુ ભાવમાં ઘટાડો થઇ શકે છે અને સિંગતેલનો ડબ્બો ત્રણ હજાર રૂપિયાની અંદર પહોંચી શકે છે જન્માષ્ટમીના પર્વ પહેલા સિંગતેલને લઇને રાહતના સમાચાર આવ્યા છે. સિંગતેલના ભાવમાં ૫૦થી…

Breaking News
0

માણાવદરમાં આશાસ્પદ નવયુવાનનું હાર્ટ એટેકથી અવસાન થતા સમગ્ર શહેરમાં અરેરાટી

માણાવદર શહેરમાં ગત તા.ર૧ના રોજ આશાસ્પદ બાવાજી નવયુવાનના મૃત્યુમાં હાર્ટએટેક આવતા આંખના પલકારામાં મૃત્યુ થતાં સમગ્ર શહેરમાં અરેરાટી વ્યાપી ગઈ છે. છેલ્લા ઘણા સમયથી અનેક શહેરમાં નાના બાળકો તથા યુવાનોમાં…

Breaking News
0

આ વર્ષે રક્ષાબંધન કયારે કરવું તેની સંપુર્ણ માહિતી

તા.૩૦ નીજ શ્રાવણ શુદ ૧૪ને બુધવારે સવારના ૧૧ વાગ્યા સુધી ચૌદશ તિથી છે અને ત્યાર બાદ પૂનમ તિથી છે. પરંતુ પૂનમ તિથીની સાથે ભદ્રા પણ શરૂ થઈ જશે પરંતુ જયોતિષના…

1 126 127 128 129 130 1,274