ઓમ અને રૂદ્વાક્ષ વાળી રાખડીઓ વધુ પ્રચલીત બજારમાં જામ્યો ખરીદીનો માહોલ રક્ષાબંધનના પવિત્ર તહેવારને આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે બજારમાંથી અવનવી રાખડીઓની ધુમ ખરીદી થઇ રહી…
૮ર ટકા વસ્તીને દર વર્ષ બોર્ડ નિગમમાં ૧૬૬ કરોડની ફાળવણી અને ૧૮ ટકા વસ્તીને ૫૦૦ કરોડની ફાળવણી, આવો ભેદભાવ કેમ ? : કોંગ્રેસની સટાસટી સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે યોજેલ સ્વાભિમાન…
મહારાજા સયાજીરાવ ત્રીજાએ ભવિષ્યનો વિચાર કરી ઇતિહાસ અને સંસ્કૃતિ વિશે પુસ્તકો સમાજને મળતા રહે તે માટે રૂપિયા બે લાખ અનામત મુકેલા એનાથી લોકોને સરળતાથી પુસ્તકો મળે તેમની જ્ઞાન ભૂખ, વાંચન…
આપણા સમાજમાં રક્ષાબંધનના પર્વનો અનેરો મહિમા છે. કારણકે એકજ ઘરમાં ઉછરેલાં ભાઈઓ મોટા થતાં પોતાની નોકરી કે કામ ધંધા ઉપર લાગી જાય છે, જ્યારે બહેનો પરણીને સાસરે જાય છે. એક…
બીલખામાં આવેલ સીએચસીમાં છેલ્લા ૪ વર્ષથી ફરજ બજાવતા ડો.કાનાણી (એમ.બી.બી.એસ)નો સેવાનો સમય પુર્ણ થતા ગ્રામજનો દ્વારા ભવ્ય વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. અત્રે એ ઉલ્લેખનીય છે કે ડો.કાનાણીએ ખુબ જ…
રાજ્યના છેવાડાના જિલ્લા એવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે આવેલી સરકારી સિવિલ હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓ માટે સ્ટાફની અછત હોય, આ મુદ્દે દાખલ થતા દર્દીઓમાં રોષની લાગણી જાેવા…
એક ટ્રસ્ટના સંચાલકો દ્વારા તેમની જગ્યા હોવાનો દાવો ખંભાળિયાના પાદરમાં આવેલા વર્ષો જુના અને પ્રાચીન એવા રામનાથ મહાદેવના મંદિર સુધી જાેવા માટે પુલથી મંદિર સુધીના રસ્તાના નિર્માણ માટેનું ખાત મુહુર્ત…
ખંભાળિયા તાલુકાના બેહ ગામે રહેતા નથુભાઈ કમાભાઈ ચાવડા નામના એક ખેડૂત આધેડ ગઈકાલે મંગળવારે બળદગાડા મારફતે પોતાના ખેતરે જઈ રહ્યા હતા. તે દરમ્યાન રસ્તામાં જીવંત વીજ વાયર તેમના ગાડા ઉપર…