Author Abhijeet Upadhyay

Breaking News
0

માંગરોળ ખાતે અખંડ ભારત સંકલ્પ દિન કાર્યક્રમ યોજાયો

માંગરોલ મુરલીધર વાડી ખાતે તા.૧૪/૮/૨૦૨૩ ના રોજ રાત્રી ના ૧૦ઃ૦૦ કલાકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને કેશવ સ્મારક પ્રતિષ્ઠાન જુનાગઢ દ્વારા અખંડ ભારત સંકલ્પ દિન સબબ દેશ ભક્તિ ગીત તથા પ્રબોધન…

Breaking News
0

કેશોદના સોંદરડા જી.આઇ.ડી.સી.મા અલગ અલગ કારખાનાઓમા ચોરી કરી નાસતા ફરતા આરોપીને દાહોદ જીલ્લા ખાતેથી પકડી પાડતી કેશોદ પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી નિલેશ જાજડીયા , તથા પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા , ની સુચના અનુસાર તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી બી.સી.ઠક્કર , કેશોદ વિભાગ કેશોદ નાઓના માર્ગદર્શન હેઠળ કેશોદ પો.સ્ટે.ના નાસ્તા…

Breaking News
0

કેશોદ ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાના કર્મચારીઓએ દાખવી પ્રમાણિકતા

આકસ્મિક ઘટનામાં ઈજાગ્રસ્ત વ્યક્તિ ના પરિવારને રૂપિયા ૪,૫૨,૦૦૦/- અને મોબાઈલ ફોન પરત આપ્યો કેશોદના અજાબ રોડ પર કણેરી ગામ નજીક આકસ્મિક ઘટના બનતાં ૧૦૮ તાત્કાલિક એમ્બ્યુલન્સ સેવા ઘટનાસ્થળે પહોંચી ઈજાગ્રસ્ત…

Breaking News
0

અધિક માસની પૂર્ણાહુતિ નિમિત્તે ખંભાળિયામાં ગોરમાનું વિસર્જન: પુરુષોત્તમ ભગવાનની વિદાય 

અધિક શ્રાવણ માસ (પુરુષોત્તમ મહિના)ની પૂર્ણાહુતિ નિમિત્તે ખંભાળિયામાં ગોરમાનું સ્થાપન કરીને રોજ સત્સંગ પૂજા કરવામાં આવતી હતી. તે માટીના ગોરમાનું નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. સતત એક માસ સુધી પૂજા…

Breaking News
0

ખંભાળિયાની જાખરીયા વિદ્યાલય ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

ખંભાળિયા – સલાયા રોડ પર હરીપર ગામે આવેલી શ્રી કિશન એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી ડી.પી. જાખરીયા વિદ્યાલય ખાતે મંગળવારે 77 માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.…

Breaking News
0

ખંભાળિયાની હરિપુર તાલુકા શાળામાં સ્વાતંત્રય પર્વની ઉજવણી કરવામાં આવી

ખંભાળિયા તાલુકાના હરીપર ગામે આવેલી શ્રી હરિપુર તાલુકા શાળામાં સ્વાતંત્રય પર્વની ઉજવણી અંતર્ગત ધ્વજવંદનની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ વક્તવ્ય સાથે બાલવાટિકા અને ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓ માટે રમત…

Breaking News
0

૭૭માં સ્વાતંત્ર્યપર્વની ઉજવણી : જૂનાગઢ શહેરની સરકારી ઓફિસો, મુખ્ય વિસ્તાર આકર્ષક રોશની શણગાર કરાયો

૭૭માં સ્વાતંત્ર્યપર્વની ઉજવણીને લઇને જૂનાગઢવાસીઓમાં અનોખો ઉમંગ જાેવા મળી રહ્યો છે. રાષ્ટ્રીયપર્વને પગલે શહેરની સરકારી ઓફિસો, મુખ્યવિસ્તાર આકર્ષક રોશનીથી શણગાર કરવામાં આવ્યો છે. જૂનાગઢમાં થનાર ૭૭ માં સ્વાતંત્ર્યપર્વની ઉજવણીને લઇને…

Breaking News
0

જૂનાગઢ ઉપલા દાતારની ૩૨૦૦ ફૂટની ઊંચાઈ ઉપર આવેલી જગ્યા ખાતે દેશના ૭૭માં સ્વાતંત્ર પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી : મહંત શ્રી ભીમ બાપુ દ્વારા ધ્વજવંદન

જૂનાગઢ કોમી એકતાના પ્રતિક સમી ઉપલા દાતારની ધાર્મિક જગ્યા ખાતે આજરોજ ૩૨૦૦ ફૂટની ઊંચાઈ ઉપર આવેલા દાતાર પર્વત ઉપર દેશના ૭૭માં સ્વાતંત્ર પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારે…

Breaking News
0

સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે રાષ્ટ્રીય પર્વની ઉજવણી

શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર-જૂનાગઢ ખાતે ૧૫ની ઓગષ્ટ રાષ્ટ્રીય પર્વની ઉજવણી ચેરમેન સ્વામી કો. દેવનંદનદાસજી સ્વામી તથા મહંત કો. પ્રેમસ્વરૂપદાસજી સ્વામી તથા કો. પી.પી. સ્વામી અને ટ્રસ્ટી મંડળ તથા સંતો હરિભક્તોએ…

Breaking News
0

walking club દ્વારા સ્વાંતત્ર્ય પર્વની ઉજવણી

આજે ૧૫ ઓગસ્ટ આઝાદીના આ અમૃત મહોત્સવના દિવસે જૂનાગઢના એક ૧૫ વર્ષથી અવિરત હેલ્થ અને લોકજાગૃતિનો પ્રયાસ કરનારwalking clubમાં આપડા તિરંગાનું મહત્વ જે કેસરી, સફેદ અને લીલા રંગની દ્રઢતા જેવા…

1 136 137 138 139 140 1,276