મધ્યાહન સમયે ઠાકોરજીની ઉત્સવ આરતી પુરષોત્તમ માસ દરમ્યાન દ્વારકાધીશ મંદિરમાં ઊજવાતા ઉત્સવ પૈકી ભગવાન વિષ્ણુજીના જ સ્વરૂપ એવા મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રી રામનો જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો. ઠાકોરજીને ભગવાન શ્રીરામ…
જિલ્લામાં ચાર વર્ષમાં ૫૫૬ બહેનોનું કરાયું કાઉન્સેલિંગ કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા હિંસાથી પિડીત મહિલાઓને કાઉન્સેલીંગ, રહેઠાણ, પોલીસ સહાય, કાયદાકીય માર્ગદર્શન, તબીબી સહાય પ્રકારની સુવિધા ચોવીસ કલાક…
બીએમસી એકટ ર૬૪ અંતર્ગત મનપા તંત્રએ પુરતું સર્વે કર્યા વિના નોટિસ ફટકારી અને જવાબદારીમાંથી છટકી જવાનો પણ આક્ષેપ જૂનાગઢ શહેરમાં જર્જરીત અને ભયજનક બિલ્ડીંગોને ઉતારી લેવા માટેની મહાનગરપાલિકા દ્વારા જે…
ખંભાળિયા શહેરની મધ્યમાં આવેલું સરકારી સરકીટ હાઉસ ખૂબ જ જર્જરિત હોય, આ પરિસ્થિતિમાં કોઈ અકસ્માત ન સર્જાય તે હેતુથી આ સર્કિટ હાઉસ બંધ કરવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. ખંભાળિયા શહેરમાં…
કથાકાર શાસ્ત્રીજીનું વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બહુમાન કરાયું જૂનાગઢના માંગરોળના ટાવર પાસે આવેલ સીટી સેન્ટર ડેવલપમેન્ટ એપાર્ટમેન્ટના મધ્યમાં શ્રીરામ પરાયણ જ્ઞાનયજ્ઞ રામ કથાનું સુંદર અને ભક્તિમય આયોજન કરાયું છે. પવિત્ર…