પ્રાંત અધિકારી જ્વલંત રાવલના સતત પ્રયત્નોને મળી સફળતા સોમનાથ-ભાવનગર નેશનલ હાઈવેનું કામ લાંબા સમયથી શરૂ હોવા છતાં કામ પૂરૂ થવાનું નામ નથી લેતું અને ઘણા બધા સ્થનોએ આ કારણે અનેક…
ગુજરાત રાજ્યમાં ૩.૧૧ લાખ સ્વસહાય જૂથો ૪૦૧.૧૫ કરોડ રૂપિયાનું બચત ભંડોળ ધરાવે છે દેશનાં વિકાસમાં મહિલાઓ મહત્ત્વનો ફાળો આપી રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ…
અત્યાર સુધીમાં વિવિધ કેટેગરીમાં કુલ ૨૬૯ ફોર્મ ભરાયા રેસકોર્ષ મેદાન ખાતે તા.૫ થી ૯ સપ્ટેમ્બર જન્માષ્ટમી લોકમેળો યોજાનાર છે. જે અંતર્ગત લોકમેળામાં યાંત્રિક રાઈડ્સ, ખાણીપીણી, રમકડાં, આઈસ્ક્રીમ વગેરે જેવી વિવિધ…
ખંભાળિયા તાલુકાના નજીક આવેલા કુબેર વિસોત્રી રહેતા એક પરિવારના રહેણાંક મકાનમાં રાત્રિના સમયે તસ્કરોએ ત્રાટકી અને કબાટમાં રાખવામાં આવેલા સોના-ચાંદીના જુદા જુદા પ્રકારના દાગીનાઓ મળી, કુલ રૂપિયા ૪.૩૪ લાખનો મુદ્દામાલ…
કલ્યાણપુર તાલુકાના ખાખરડા ગામે રહેતા જાંજીબેન નામના ૫૫ વર્ષના પ્રૌઢા બેભાન થઈ જતા આ અંગે ઇમરજન્સી ૧૦૮ ને જાણ કરવામાં આવી હતી. જેને અનુલક્ષીને રાણ-લીંબડી લોકેશનની ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે…
આવક વેરા વિભાગ દ્વારા આજે જૂનાગઢ સહિત રાજકોટ તેમજ અન્ય શહેરોમાં કરચોરી ડામવા માટે અને જવાબદાર સામે પગલા ભરવાના ભાગરૂપે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જૂનાગઢની જાણીતી સીવીએમ કંપનીમાં પણ…
જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તળેટી વિસ્તારમાં પાદનાકા પુલ નજીક આવેલા ખોડીયાર ઘુનામાં એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. આજે સવારે આ યુવાનનો મૃતદેહ તરતો હોય જે અંગેની જાણ થતા જ…
જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલા નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશનની કામગીરીમાં ભારે મોટો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો સાથે આઈટીઆઈ એકટીવીસ્ટ વિરલ જાેટવા દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી સહિત ઉચ્ચ કક્ષાએ રજુઆતો કરવામાં આવતા મુખ્યમંત્રી…
જૂનાગઢ શહેરના કેટલાક માર્ગો તો એવા છે કે, અહિં વાહનો કરતા રખડતા ભટકતા પશુનો જમાવડો વધુ હોય છે. આવા પશુઓ જાણે રસ્તા રોકો આંદોલનમાં ઉતર્યા હોય તેમ આખો રસ્તો રોકી…