Author Abhijeet Upadhyay

Breaking News
0

ફક્ત એક રૂપિયામાં લગ્ન : દ્વારકાના જલારામ મંદિરે વિરબાઈમાં આદર્શ લગ્નોત્સવ ઉજવાયો

સમાજના અગ્રણીઓએ ઉપસ્થિત રહીને નવદંપતીને આશીર્વાદ પાઠવ્યા આજના મોંઘવારીના સમયમાં મધ્યમ વર્ગના લોકોને જીવનનિર્વાહ ખુબ જ કઠીન છે. એમાં પણ જાે ધરમાં સંતાનને પરણાવવા હોય તો માં-બાપની ચિંતાનો પાર નથી…

Breaking News
0

હર્ષદના દરિયાકિનારે વિશાળકાય કાચબાનો મૃતદેહ મળી આવ્યો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના હર્ષદ બંદરના દરિયાકાંઠેથી તાજેતરમાં એક વિશાળકાય કાચબાનો મૃતદેહ તણાઈ આવતાં ગ્રામજનોએ આ અંગે વન વિભાગને જાણ કરી હતી. તંત્રએ કાચબો કેવી રીતે મૃત્યુ પામ્યો તે અંગે તપાસ…

Breaking News
0

ખંભાળિયાના ચારબારા ગામે જિલ્લા પોલીસ અધિક્ષકની વિલેજ વિઝીટ

અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીની ખાતરી ખંભાળિયા તાલુકાના ચારબારા ગામે ગઈકાલે બુધવારે જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા ખાસ વિલેજ વિઝીટ કરવામાં આવી હતી. ખંભાળિયા તાલુકાના સલાયા પંથકમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ…

Breaking News
0

જૂનાગઢ ભવનાથમાં યોજાયેલા સમુહ લગ્નોત્સવમાં કરીયાવર પ્રશ્ને હોબાળો થયો

આયોજકો દ્વારા આખરે કરીયાવરનો સામાન મંગાવી આપતા મામલો શાંત થયો હતો જૂનાગઢના ભવનાથમાં માનવસેવા ગ્રુપ દ્વારા આયોજિત સમૂહલગ્નમાં ગઈકાલે નવદંપતીઓને સમયસર કરિયાવર ન મળતાં ભારે ધમાલ મચી હતી. લગ્નમંડપમાં લગ્નગીત…

Breaking News
0

વંથલી નજીક ઓઝત નદીના પુલ ઉપર બે કાર થડાકાભેર અથડાતા રાજકોટના એએસઆઈનું મૃત્યું : પાંચને ઈજા

વંથલી પાસે ઓઝત નદીના પુલ ઉપર બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં રાજકોટના એએસઆઈનું મોત થયું હતું. જયારે અન્ય પાંચ લોકોને ઈજા થતા ઈજાગ્રસ્તોને સારવાર માટે પોલીસ વાહનમાં હોસ્પિટલમાં…

Breaking News
0

માણાવદર નજીક ખાંભલા ગામના માર્ગ ઉપર વાહન પલ્ટી ખાતા મૃત્યું

જૂનાગઢ જીલ્લાના માણાવદર નજીક ખાંભલા ગામ તરફ જતા મામાદેવના મંદિર પાસે રોડ ઉપર કાર પલ્ટી જતા મૃત્યુંનો બનાવ બનવા પામેલ છે. આ બનાવ અંગે માણાવદર પોલીસે આપેલી વિગત અનુસાર કુતિયાણા…

Breaking News
0

માણાવદર તાલુકાના ખાંભલા ગામે રહેણાંક મકાનમાં તસ્કરોનો હાથફેરો

જૂનાગઢ જીલ્લાના માણાવદર તાલુકાના ખાંભલા ગામે રહેતા રંજનબેન હરીલાલ ખાણધર(ઉ.વ.પર)એ અજાણ્યા શખ્સ વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, ફરિયાદના રહેણાંક મકાનના રૂમમાં દરવાજાની સ્ટોપર ખોલી ઘરમાં પ્રવેશ કરી રૂમમાં સેટી-પલંગના…

Breaking News
0

શ્રી સમસ્ત હિન્દુ ધોબી સમાજ યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા જૂનાગઢમાં રાંદલ માતાજીના બાવન લોટા ગરબાનો કાર્યક્રમ ભાવભેર યોજાયો

શ્રી સમસ્ત હિન્દૂ ધોબી સમાજ યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા જૂનાગઢમાં રાંદલ માતાજીના બાવન લોટા, યજ્ઞ, ગરબા તેમજ રાત્રે બાવન દિવડાની સંધ્યા આરતીનું આયોજન કરાયું હતું. જૂનાગઢમાં ગિરનાર રોડ ખાતે આવેલ…

Breaking News
0

કષ્ટભંજન દેવને આજે દિવ્ય વાઘાનો શણગાર કરાયો

સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે મંગળવાર નિમિત્તે તા.૨૩-૦૫-૨૦૨૩ના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને દિવ્ય વાઘા ધરાવી સવારે ૫ઃ૩૦ કલાકે મંગળા આરતી તથા ૭ કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી…

Breaking News
0

જૂનાગઢ સહિત દેશભરમાં આવતીકાલથી રૂા.ર હજારની નોટો બદલવાની કામગીરીનો પ્રારંભ થશે

સરકારની સુચના મુજબ સપ્ટેમ્બર સુધી નોટો બદલી શકાશે : વ્યકિતદિઠ રૂા.ર૦ હજારની મર્યાદા નિશ્ચિત કરાઈ છે તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ર હજાર રૂપીયાની નોટોને ચલણમાંથી પાછી ખેંચી લેવાના…

1 171 172 173 174 175 1,266