Author Abhijeet Upadhyay

Breaking News
0

કેશોદમાં વ્યાજની ઉઘરાણી પ્રશ્ને જાનથી મારી નાખવાની ધમકી

કેશોદના પ્રજાપતિધાર પાસે રહેતા મુન્નાભાઈ ઉર્ફે ભાવેશભાઈ ઉકાભાઈ ડાભી(ઉ.વ.ર૯)એ રાજુભાઈ હરદાસભાઈ રબારી રહે.કેશોદ વાળા વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, ફરિયાદીએ જરૂરીયાત મુજબ આરોપી પાસેથી અલગ-અલગ તારીખોમાં રૂા.૧પ હજાર લીધેલ…

Breaking News
0

માંગરોળમાં પાણી પ્રશ્ને નારેબાજી સાથે સુત્રોચ્ચાર

માંગરોળની ધૈર્યવાન પ્રજાની સહનશીલતા કાબિલેદાદ છે. સમગ્ર શહેરમાં પાણીની કારમી તંગીને લઈ લોકોમાં બૂમરાડ ઉઠી હોવા છતાં તંત્રને રજુઆત માટે કેટલાક સંગઠનો અને મહિલાઓ સહિત ગણ્યા ગાંઠ્‌યા લોકો જ હાજર…

Breaking News
0

‘દરેક વ્યકિતની જેમ મારી પણ ‘‘ઘરના ઘર’’ની ઇચ્છા વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેકટ ‘‘લાઇટ હાઉસ’’ના પારદર્શક ડ્રો સીસ્ટમથી ‘‘ઘરનું ઘર’’ મળ્યાનો સુખદ આશ્ચર્ય અને આનંદ વ્યકત કરતા લાભાર્થી લીનાબેન ધોળકિયા

‘‘માત્ર ૩.૪૦ લાખમાં બે બેડરૂમ, કિચન, હોલ, ત્રણ લિફટ, ગેસ-લાઇટ કનેકશન, રસોડા, રૂમમાં ફર્નિચર, વોશરૂમમાં નળ, બેઝિનની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ’’ : મકાન મારા નામે હોવાથી રાજયસરકારની મહિલાઓ માટેની સ્ટેમ્પ ડયુટી…

Breaking News
0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ખૂબ ખૂબ આભાર કે પ્રધાનમંત્રી આવાસ યોજના લાવ્યા…ને ‘‘ગરીબોને પાક્કું ઘર અપાવવા બદલ આ યોજના અમારા માટે શ્રેષ્ઠ’’ : દીપિકાબેન દેશાણી

જેતપુરમાં કાચા મકાનમાં ભાડે રહેતાં દીપિકાબહેન અજયભાઈ દેશાણી ગૃહિણી છે. તેમના પતિ અજયભાઈ એક કારખાનામાં ખાનગી નોકરી કરે છે. કુટુંબમાં બે બાળકો છે. જેમાંથી મોટો દીકરો રાહુલ ધો.૮માં ભણે છે…

Breaking News
0

“અમૃત આવાસોત્સવ”ની ઉજવણી અન્વયે લોધિકા ખાતે લાભાર્થી પારૂલબેન સાથે પ્રધાનમંત્રી કરશે સંવાદ

પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી અને ગ્રામીણ)નાં લાભાર્થીઓને વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં તા.૧૨ મે, ૨૦૨૩ને શુક્રવારના રોજ ગાંધીનગર ખાતે આવાસોનાં લોકાર્પણ, ખાતમુહુર્ત અને ગૃહપ્રવેશનો “અમૃત આવાસોત્સવ” યોજાવાનો છે, જેમાં “પ્રધાનમંત્રી આવાસ…

Breaking News
0

ગોંડલ તથા ઉપલેટા ખાતે સ્પેશિયલ ન્યુ બોર્ન કેર યુનિટના આયોજન અંગેની બેઠક યોજાઈ

રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જાેશીના અધ્યક્ષસ્થાને ગોંડલ તથા ઉપલેટા સરકારી હોસ્પિટલમા માતૃ અને બાળ સેવાઓનાં વ્યાપ વધારવા બાબતે આયોજન બેઠક યોજાઈ હતી. જેમાં ઉપલેટા અને ગોંડલ સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે…

Breaking News
0

રાજકોટમાં રાજયસરકાર દ્વારા આયોજિત જ્ઞાન સાથે ગમ્મત સમર કેમ્પ સફળતાપૂર્વક સંપન્ન

સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત તથા જિલ્લા રમત વિકાસ કચેરી, રાજકોટના સંયુક્ત ઉપક્રમે વેકેશન દરમ્યાન બાળકોમાં ખેલકુદ પ્રવૃતિઓને ઉત્તેજન આપવાના હેતુસર તા. ૦૧થી ૧૦ મે દરમ્યાન સમર કેમ્પ યોજાયો હતો. જેમાં…

Breaking News
0

આઝાદી કા અમૃત મહોત્સવ : ગોંડલ તાલુકાના સ્વાતંત્ર્ય સેનાનીના પરિવારનું સન્માન કરાયું

આપણા દેશની આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે સમગ્ર દેશમાં ‘એકતા’ની થીમ સાથે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે. આ પ્રસંગે દેશની આઝાદીની લડાઈમાં પોતાનું બહુમૂલ્ય યોગદાન-સમર્પણ…

Breaking News
0

આગામી તારીખ ૧૭ થી ૧૯ મે, ૨૦૨૩ દરમ્યાન રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ દ્વારા સમર રેસીડેન્સીયલ કેમ્પનું આયોજન

કલર્સ ઓફ કેમેસ્ટ્રી, રોબોટિક્સ, ફિઝિક્સ ઇઝ ફન, આકાશ દર્શન, ચેક-મેટ વીથ ચેસ, યોગા એન્ડ હેલ્થ, ડ્રોન ફ્લાઈંગ, ઓરીગામી જેવી અનેકવિધ પ્રવૃતિઓ કરાવવામાં આવશે એક સમય હતો કે ઉનાળુ વેકેશન એટલે…

Breaking News
0

ખંભાળિયામાં પ્રદેશ યુવા ભાજપના પ્રમુખના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરાઈ

ગુજરાત પ્રદેશ યુવા ભાજપના અધ્યક્ષ ડોક્ટર પ્રશાંતભાઈ કોરાટના જન્મદિવસ નિમિત્તે દેવભૂમિ દ્વારકા જિલ્લા યુવા ભાજપના માર્ગદર્શન હેઠળ ખંભાળિયા શહેર યુવા ભાજપની નવનિયુક્ત ટીમ દ્વારા વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી. આ…

1 184 185 186 187 188 1,274