Author Abhijeet Upadhyay

Breaking News
0

વેરાવળમાં રખડુ પતિએ દાંપત્ય જીવનના ઝઘડાઓને લઈ પત્નીને ચાર્જીગ કેબલ વડે ગળેટૂંપો આપી હત્યા નિપજાવી નાંખી

રીસામણે રહેતી પત્ની કપડાં લેવા ઘરે ગયેલ ત્યારે પતિ આવી પહોંચતા સર્જાયો હત્યાકાંડ : ઘટનાને આત્મહત્યામાં ખપાવવા આરોપી પતિએ પણ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરેલ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં…

Breaking News
0

જૂનાગઢમાં મોબાઈલ ફોનના ચેટ તથા ફોટા વાયરલ કરવાની યુવતીને ધમકી આપતા પોલીસ ફરિયાદ

જૂનાગઢના વંથલી રોડ ઉપર મધુરમ કર્મચારીનગર નજીક રહેતા એક પરિવારની ૧૮ વર્ષની યુવતીએ પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના આરોપી ધરાનગર વિસ્તારમાં રહેતો અનવર સુલેમાન હાલા નામના…

Breaking News
0

માંગરોળની સબજેલમાંથી તમાકુ-મોબાઈલ જપ્ત : કેદી વિરૂધ્ધ ગુનો દાખલ

માંગરોળ સબ જેલમાં બંધ કેદીઓએ જેલમાં “પૈસા ફેંક, તમાશા દેખ” માફક ચાલતા લોલંલોલ વહિવટના કરેલા આક્ષેપો વાળા વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ થતાં હડકંપ મચી ગયો હતો. પોલીસે તાત્કાલિક જેલમાં ચેકિંગ…

Breaking News
0

કેશોદનાં બાલાગામ ગામે સગીરનુ શંકાસ્પદ હાલતમાં મૃત્યુ થતાં તપાસનો ચક્રોગતિમાન

કેશોદ તાલુકાનાં બાલાગામનાં સગીરનુ શંકાસ્પદ હાલતમાં મૃત્યુ થતાં પરિવારજનો તપાસની માંગ કરવામાં આવતાં કેશોદ પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સ્પેક્ટર બી. બી. કોળી અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી. કે. ગઢવી કેશોદ સબ…

Breaking News
0

જૂનાગઢ અંડર-૧૯ ડિસ્ટ્રીકટ ટીમની સૌરાષ્ટ્ર ઇન્ટર ડિસ્ટ્રીકટ-૧૯માં સેમી ફાઇનલમાં પ્રવેશ

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજીત યુ-૧૯ ઇન્ટર ડિસ્ટ્રીકટ ટુર્નામેન્ટમાં જૂનાગઢ સીટી અંડર-૧૯ની કચ્છ ભૂજ સામે અંડર -૧૯ ટીમ સામે જૂનાગઢની ૬ વિકેટ સાથે ઐતિહાસિક વિજય થયો છે. જેના જૂનાગઢના કેપ્ટન…

Breaking News
0

કેશોદ જૂનાગઢનાં વંશજને પોતાના પુત્રનું બલિદાન આપી બચાવનાર દેવાયત બોદરની પ્રતિમાનું પુષ્પવર્ષા કરી સ્વાગત કરવામાં આવ્યું

કેશોદ ઈતિહાસમાં આશરો આહિરનો વિષે અનેક શોર્ય કથાઓ છે. જેમાં જૂનાગઢ ઉપર દુશ્મનોએ હુમલો કર્યો હતો ત્યારે રાજપૂત રાજવીએ પોતાનાં વંશને બચાવવા દેવાયત બોદરને આશરે મોકલી આપ્યા બાદ દુશ્મનો ત્યાં…

Breaking News
0

કેશોદના સાંગાણી હોસ્પીટલના તબીબ બંધુઓએ મુખ્યમંત્રી સાથે યોજી મીંટીંગ

કેશોદ ખાતે તાજેતરમાં જન પ્રતિનિધિ કાર્યક્રમમા હાજરી આપવા આવી પહોંચેલા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાની વ્યસ્તતા વચ્ચે પણ કેશોદના જુના અને જાણીતા સાંગાણી હોસ્પિટલના તબીબ બંધુઓ ડો. અજ્ય સાંગાણી અને…

Breaking News
0

વૈશાખ શુદ સાતમને ગુરૂવારે ગુરૂપુષ્યામૃત યોગ

વૈશાખ શુદ સાતમને ગુરૂવારે તા.૨૭-૪-૨૩ ગુરૂપુષ્યામૃત યોગ સવારના ૬ઃ૫૮થી આખો દિવસ અને રાત્રી છે. ગુરૂપુષ્યા મૃત યોગના દિવસે સોના ચાંદીની ખરીદી કરવી, જમીન-મકાન-વાહનની ખરીદી કરવી, મકાનનો દસ્તાવેજ કરવો, પૂજાના સામગ્રીની…

Breaking News
0

જગદગુરૂ આદિ શંકરાચાર્યની આજે જન્મ જયંતિ

ભારતીય ઉપખંડના સૌથી પ્રાચીન પૂજ્ય વ્યક્તિ એટલે ૧૨ વર્ષની ઉંમરે તેઓ ધર્મ પ્રચાર કરતા કરતા જ્યારે હરિદ્વાર પહોંચ્યા ત્યારે ગંગા ઘાટ ઉપર પૂજા અર્ચના કરીને તેમણે ઋષિકેશસ્થિત ભરત મંદિરનાં ગર્ભગૃહમાં…

Breaking News
0

જૂનાગઢના નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશનમાં અડચણરૂપ દબાણો દુર કરતું મનપા તંત્ર

રૂા.૬૦ કરોડના ખર્ચે સરોવરને નયનરમ્ય બનાવવાની ચાલતી કામગીરી ઃ વહેલી તકે પુર્ણ કરવા કવાયત જૂનાગઢ શહેરની વચ્ચોવચ્ચ આવેલા નરસિંહ મહેતા સરોવરના ભાગ્ય આડેથી પાંદડુ ખસી ગયું હોય તેમ વાતોના વડા…

1 185 186 187 188 189 1,266