Author Abhijeet Upadhyay

Breaking News
0

તાલાલાના ચકચારી ખૂન કેસમાં આરોપીનો છુટકારો

ગીર સોમનાથ જીલ્લાના તાલાલાના ચકચારી મર્ડર કેસમાં આરોપીનો છુટકારો થતો ચુકાદો વેરાવળ ડીસ્ટ્રીકટ કોર્ટે આપેલ છે. આ કેસની વિગતો આપતા એડવોકેટ અશ્વિનભાઈ થાનકી તથા મુકેશભાઈ યાદવે જણાવેલ કે, તાલાલા ખાતે…

Breaking News
0

માંગરોળ નગરપાલિકાનાં રેકર્ડ સાથે ચેડા થતા હોવાનો ઓડીયો વાયરલ : ભારે ચકચાર

ભુતકાળમાં અનેક પ્રકારના કૌભાંડોમાં વગોવાયેલી માંગરોળ નગરપાલિકાના રેકર્ડ સાથે ચેંડા અંગેની ઓડીયોક્લિપ વાયરલ થતાં હડકંપ મચી ગયો છે. “સાહેબ” તરીકે ઓળખાતા રાજકીય વ્યક્તિ અને ન.પા.ના જન્મ મરણ શાખાના તત્કાલીન કર્મચારી…

Breaking News
0

માંગરોળમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ, શ્રીરામ ઘુન મંડળ દ્વારા રામનવમીની શોભાયાત્રા માટે તડામાર તૈયારીઓ

જૂનાગઢના માંગરોળમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ, શ્રીરામ ધુન મંડળ, ગોરક્ષા સંગઠન સહિત વિવિધ હિંદુ સંગઠનો દ્વારા રામનવમી ઉજવણી માટે તડામાર તૈયારીઓ કરાઈ રહી છે. માંગરોળમાં સૌથી વિશાળ અને ઐતિહાસિક…

Breaking News
0

મનરેગા યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા શ્રમિકોના આર્થિક વિકાસ માટે દૈનિક વેતનના વધારાને અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને ચુકવાતા બીજા હપ્તાના ફેરફારને આવકારતા ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલ

મનરેગા યોજના અંતર્ગત રાજ્યના શ્રમિકોના દૈનિક વેતનદરમાં વધારો કરાયો : નવો દૈનિક વેતન દર રૂા.૨૫૬ : વર્ષ ૨૦૨૨-૨૩માં મનરેગા અંતર્ગત ૧૦.૧૮ લાખ કુટુંબોએ ૪૫૮.૯૨ લાખ માનવદિનની રોજગારી મેળવી : રાજયના…

Breaking News
0

રાજ્યમાં આગામી ત્રણ માસમાં વધુ ૧૨૭ ફરતાં પશુ દવાખાના કાર્યરત કરાશે : પશુપાલન મંત્રી રાઘવજી પટેલ

કેન્દ્રીય સહાયથી ફરતાં પશુ દવાખાના ગુજરાતમાં કાર્યરત કરવા માટે પશુપાલન મંત્રી રાઘવજી પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે એમ.ઓ.એ. કરાયા : આગામી પાંચ વર્ષમાં વધુ ૧,૦૦૦ ફરતા પશુ દવાખાના દ્વારા ૧૦,૦૦૦થી…

Breaking News
0

કેશોદના અખોદર ગામે મહિલા સત્સંગ કાર્યક્રમ યોજાયો

કેશોદ તાલુકાના અખોદર ગામે ગૌશાળાના પટાંગણમાં મહાકાળી માતાજીનું મંદિર આવેલ છે. જ્યાં અખોદર અને નાની ઘંસારી ગામના મહીલા સત્સંગ મંડળ દ્વારા ભક્તિ ભાવ સાથે સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા…

Breaking News
0

સરકારી વિનીયન કોલેજ ભેંસાણ દ્વારા પર્યાવરણ જાગૃતિ માટે કાર્યક્રમ યોજાયો

સરકારી વિનયન કોલેજ, ભેંસાણ દ્વારા ઉચ્ચશિક્ષણ કમિશનરની કચેરી ગાંધીનગર દ્વારા સૂચિત જી-૨૦ અંતર્ગત Environment_and_climate Change વિશે વિદ્યાર્થીઓમાં પર્યાવરણ વિશે જાગૃતિ લાવવા અર્થે તે અંતર્ગતRun for Environment and Climate સ્પર્ધાનું આયોજન…

Breaking News
0

નિરાધાર-ગરીબ પરિવારના બાળકોના ઉત્કર્ષ માટે માનવીય અભિગમ અપનાવી સંવેદના સાથે મદદરૂપ બનવા અંગે વિડીયો કોન્ફરન્સનાં માધ્યમથી માર્ગદર્શન પૂરૂ પાડતા મુખ્ય સચિવ રાજ કુમાર

કલેકટર અરૂણ મહેશ બાબુએ ૭૭ જેટલા બાળકો અને તેમના પરિવારજનોને સહાય અંગેની કામગીરીની માહિતી પુરી પાડી ઃ ગરીબ પરિવારજનોના પુનઃવસન અને યોજનાકીય લાભો દ્વારા તેમના બાળકોને શિક્ષણ મળે તે માટે…

Breaking News
0

રાજકોટ જિલ્લાના ઈ.વી.એમ.-વી.વી.પેટ વેર હાઉસનું આંતરિક નિરીક્ષણ જિલ્લા ચૂંટણી અધિકારી તથા જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુની ઉપસ્થિતિમાં કરાયું

જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુ, ચૂંટણી શાખાનો સ્ટાફ, રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ, પોલીસ સ્ટાફ રહ્યો હાજર ભારતના ચૂંટણીપંચની સૂચના મુજબ, ઈ.વી.એમ.- વી.વી.પેટ વેરહાઉસની સ્થિતિનું દર ત્રણ માસે આંતરિક નિરીક્ષણ કરવાનું હોય…

Breaking News
0

ખંભાળિયામાં ભગવાન શ્રીરામના જન્મોત્સવની થશે ભવ્ય ઉજવણી : શોભાયાત્રા સહિતના આયોજનો

મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામના જન્મોત્સવની આવતીકાલે ગુરૂવારે ખંભાળિયા સહિત સમગ્ર દેવભૂમિ પંથકમાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવશે. ભગવાન શ્રીરામના જન્મોત્સવ નિમિત્તે આવતીકાલે ગુરૂવારે ખંભાળિયામાં વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળના ઉપક્રમે…

1 209 210 211 212 213 1,274