Author Abhijeet Upadhyay

Breaking News
0

શાપુર ગામ નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા અજાણ્યા શખ્સનું મૃત્યું

વંથલી તાલુકાના શાપુર ગામે રહેતા મનસુખભાઈ ઉર્ફે કિશોરભાઈ ચૌહાણ ઉવ.પ૮એ પોલીસમાં એવી જાહેરાત કરી છે કે ગત તા.૧૧-૩-ર૩ ૧૭-૩૦ કલાકે શાપુર ગામ નજીક બનેલા બનાવમાં એક અજાણ્યો પુરૂષ રોડ ક્રોસ…

Breaking News
0

માખીયાળા ખાતે સાંત્વન વિકલાંગ વિકાસ મંડળ દ્વારા ર૧ મી માર્ચે ‘વર્લ્ડ ડાઉન સિન્ડ્રોમ’ ડેની ઉજવણી કરાઈ

ર૧મી માર્ચ ‘વર્લ્ડ ડાઉન સિન્ડ્રોમ ડે’ની વિશેષ ઉજવણી સાંત્વન વિકલાંગ મંડળ માખીયાળા ખાતે કરવામાં આવી હતી. જેમાં માખીયાળા શાળાના બાળકોની ચિત્ર સ્પર્ધા રાખવામાં આવી હતી. ભાગ લેનાર તમામને સ્ટેશનરી કીટ,…

Breaking News
0

આર્ય સમાજએ સ્વામી દયાનંદ સરસ્વતીજીના ક્રાંતિકારી વિચારોનું સ્થાયી સ્વરૂપ છે : અમિત શાહ

નવી દિલ્હીના તાલ કટોરા સ્ટેડિયમમાં આર્ય સમાજના સ્થાપના દિવસની દિવ્ય અને ભવ્ય ઉજવણી : આર્ય સમાજની સ્થાપના કરીને સ્વામી દયાનંદ સરસ્વતીજીએ વિશ્વ ઉપર ઉપકાર કર્યો છે સ્વામી દયાનંદ સરસ્વતીજીએ આર્ય…

Breaking News
0

‘વિશ્વ જળ દિવસ’’ જેની આ વર્ષની થીમ ‘પરિવર્તનને વેગ’ : ઘર ત્યાં નળ અને જળ પહોંચાડવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંકલ્પ લઈને દેશમાં જળક્રાંતિ શરૂ કરી

રાજકોટ જિલ્લાના બામણબોર અને આસપાસના વિસ્તારમાં વર્ષોથી ટેન્કરના પાણીથી ઓ-‘બા’ઓ વેઠી ચૂકેલી બહેનોના ઘરે હવે નળમાં મણ-મણના જળબોર વહેતા આવતા ‘બા-આંગણે જળક્રાંતિ છલકાઇ ૨૨ માર્ચ એટલે ‘‘વિશ્વ જળ દિવસ’’, જેની…

Breaking News
0

સુત્રાપાડાના પ્રાંસલી માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવની ખરીદી શરૂ થતા ખેડુતોમાં ખુશાલી

સુત્રાપાડા તાલુકાના પ્રાસલી ખાતે માર્કેટ યાર્ડ એપીએમસીમાં ટેકાના ભાવથી ખરીદી સેન્ટર ચાલુ થતા ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી છે. સુત્રાપાડા તાલુકાના પ્રાસલી માર્કેટ યાર્ડ એપીએમસીમાં સરકાર દ્વારા જાહેર કરેલ ચણાના ટેકાના…

Breaking News
0

ભેસાણના બરવાળા કોલેજ ચોકડીએ એસટી બસ સ્ટોપ ફાળવાયો

જૂનાગઢ અને જેતપુરથી બગસરા, અમરેલી તરફ જતી એસટી બસ માટે બરવાળા કોલેજ ચોકડી ખાતે કાયદેસર સ્ટોપ હતો નહીં, જેથી ઘણી ખરી બસ ત્યાં ઉભી રાખવામાં આવતી ન હોવાથી મુસાફરો પરેશાન…

Breaking News
0

માંગરોળમાં રામનવમીની શોભાયાત્રાની પૂર્વ તૈયારીઓને લઈ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ દ્વારા વિવિધ સંગઠનો વેપારીઓ સાથે બેઠક યોજી

જૂનાગઢના માંગરોળમા હરીકીર્તનાલય શ્રીરામ ધુન મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આગામી રામનવમીની ભવ્ય શોભાયાત્રાની તૈયારીઓને લઈ વિવિધ ધાર્મીક સામાજીક રાજકીય સંગઠનના આગેવાનો વેપારી અગ્રણીઓ સાથે બેઠકનું આયોજન કરાયું હતું.…

Breaking News
0

કેશોદના અખોદર ગામે શીતળા માતાજીના મંદિરે ચૈત્રી સાતમની ભવ્ય ઉજવણી થશે

કેશોદ તાલુકાના અખોદર ગામે આશરે ૧૬૦૦ વર્ષ જુનુ પૌરાણિક અને ઐતિહાસિક સુર્ય મંદિર આવેલ છે. જે સુર્ય મંદિરમાં શીતળા માતાજી તથા નવ ગ્રહોની સ્થાપના કરવામાં આવી છે. મંદિરમાં અખંડ જ્યોત…

Breaking News
0

ચૈત્રી નવરાત્રીના પ્રારંભે ખંભાળિયા સહિત જિલ્લામાં ધર્મમય માહોલ

જુદા જુદા માતાજી મંદિરોમાં વિશિષ્ટ દર્શનનું આયોજન આદ્યશક્તિની ઉપાસનાના પર્વ એવા ચૈત્રી નવરાત્રીનો આજથી મંગલ પ્રારંભ થયો છે. ત્યારે ખંભાળિયા સહિત સમગ્ર હાલાર પંથકમાં આવેલા વિવિધ માતાજીના મંદિરોમાં આજે પ્રથમ…

Breaking News
0

રૂપિયા બે લાખની લાંચ લેતા ઝડપાયેલા રામનગરના મહિલા સરપંચના પતિ સહિતના આરોપીઓ બે દિવસના રિમાન્ડ ઉપર

ખંભાળિયા શહેર નજીક આવેલા રામનગર ગ્રામ પંચાયત વિસ્તારમાંથી વાહન મારફતે કાંપ લઈ જવાની બાબતે રૂપિયા બે લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયેલા ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પતિદેવ, કોન્ટ્રાક્ટર, સદસ્ય તથા સભ્યના…

1 218 219 220 221 222 1,278