નરસિંહ મહેતા સરોવર, સુદર્શન તળાવ વિગેરે તો ખરા જ અને જૂનાગઢમાં પાણીના નિકાલ માટે નવ જેટલા વોકળાઓ પણ કાર્યવત હતા પરંતુ જૂનાગઢનું અહિત કરનારાઓએ ત્યાં ગેરકાયદેસર બિલ્ડીંગો ખડકી દીધી અને…
જૂનાગઢ જીલ્લાના વિવિધ તાલુકામાં પોલીસે જુગારીઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી હાથ ધરી અને જુગાર રમતા ઝડપી લઈ તેમના સામે ધોરણસરની કાર્યવાહી કરતા જુગારીઓમાં ફફડાટ મચી ગયો હતો. વિવિધ સ્થળોએ પોલીસ દ્વારા…
અત્રે આવેલ બ્રહ્માકુમારી સેન્ટર ઉપર ભાઈ-બહેનના પવિત્ર પ્રેમના પ્રતિક એવા રક્ષાબંધનના તહેવારની ધામધુમ પુર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ ઉત્સવમાં મોટી સંખ્યામાં લોકો જાેડાયા હતા અને બહ્માકુમારી રશ્મીબેન પાસે રાખડી…
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કાર્યકારી કુલપતિ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી ભવનના સિનિયર પ્રોફેસર અને અધ્યાપક જગતમાં લોકપ્રિય અગ્રણી એવા પ્રો. જયદિપસિંહ ડોડીયા તેમની જીવન યાત્રાના ૫૯ વર્ષ પુરા કરી આજ રોજ તા.૧-૯-૨૦૨૩ના…
જીલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, જીલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, ગીર-સોમનાથ દ્વારા ૬૭મી અખિલ ભારતીય શાળાકીય રમત સ્પર્ધા ૨૦૨૩-૨૪ આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત જિલ્લા કક્ષાની કુસ્તી સ્પર્ધા શ્રી કે.કે.…
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ગીર-સોમનાથ દ્વારા આયોજિત સુત્રાપાડા તાલુકા બ્લોક કક્ષાનો કલા ઉત્સવ યોજાયો હતો. જેમાં વાસાવડ પ્રાથમિક શાળામાં ધોરણ સાતમાં અભ્યાસ કરતા પરમાર તરૂણભાઈ બાલુભાઈએ ચિત્ર સ્પર્ધામાં ભાગ…
આગામી ગુરૂવાર તા. 7 સપ્ટેમ્બરના રોજ યાત્રાધામ દ્વારકાના સુપ્રસિધ્ધ જગતમંદિર ખાતે ભગવાન શ્રી કૃષ્ણના 5250 મા જન્મોત્સવની પરંપરાગત ઉજવણી કરવામાં આવનાર છે. મંદિરના વહીવટદારની યાદી અનુસાર શ્રીજીના દર્શન સમયમાં ફેરફાર…