જૂનાગઢ મહાનગર ખાતે આ અભિયાન ૨૫ થી ૩૧ ઓગસ્ટ સુધી ચાલશે : સાંસદ રાજેશ ચુડાસમા, લોકશાહીનાં પર્વમાં કોઇ મતદાતા મતદાનથી વંચિત ના રહે તે માટે ભાજપાનો દરેક કાર્યકર ઘર ઘર…
આજકાલ કેન્દ્ર સરકારની ઘણી નવી નિતીઓની ચર્ચાઓ થઈ રહી છે. જેમાંની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-ર૦ર૦ એ ખુબ જ મોટી આશાના કિરણ જેવી છે. શિક્ષણ જગતના મહાનુભાવો માને છે કે, જાે આ…
હાલમાં પવિત્ર શ્રાવણ માસ હોય શ્રાવણ માસ નિમીતે શિવાલયોમાં હરહર મહાદેવના નાદ સાથે શ્રદ્ધાળુઓ દ્વારા પુજા અર્ચના કરવામા આવી રહીછે વિવિધ સત્સંગ મંડળો દ્વારા વિવિધ કાર્યક્રમો સાથે પવિત્ર શ્રાવણ માસની…
મેલેરિયા મુક્ત ગુજરાત અભિયાન અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લાની તમામ આરોગ્ય સંસ્થાઓ અને શાળાઓમાં ઝુંબેશના ભાગરૂપે મચ્છર ઉત્પતિ સ્થાનોના સર્વેલન્સ અને નિયંત્રણની કામગીરી શરુ કરવામાં આવી છે. જેના ભાગરૂપે તા.…
સંભવિત દબાણ સંદર્ભે નગરપાલિકા તંત્ર દ્વારા આધાર પુરાવા રજૂ કરવા જણાવાયું ખંભાળિયા શહેરના પાદરમાં આવેલી વર્ષો જૂની અને રજવાડાના સમયની વિશાળ દિવાલો કે જે આજે પણ “ગઢની રાંગ” તરીકે ઓળખાય…
ભાણવડ નજીક આવેલા સુવિખ્યાત પ્રવાસન તથા ધર્મસ્થળ એવા ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર નજીકની જગ્યાનું ધોવાણ થતું હોવા અંગેની રજૂઆત કરવામાં આવતા અહીંના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી દ્વારા કરવામાં આવેલા પ્રયત્નો સંદર્ભે…
ખંભાળિયા શહેરના વિવિધ બુથ પર ગઈકાલે શુક્રવારે મતદાતા ચેતના અભિયાનનો શુભારંભ અહીંના ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા દ્વારા કરાવવામાં આવ્યો હતો. જેમાં સંગઠનના અને ચૂંટાયેલાં પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા…