સ્વચ્છતા ત્યાં પ્રભુતાના મંત્ર સાથે શિવભકતોની ૧૩ વર્ષથી અનોખી પ્રભુભકિત સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે અમદાવાદ ના બાપા સીતારામ ટ્રસ્ટ દ્વારા સરાહનીય સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યો હતું. સ્વચ્છતા ત્યાં…
ગીર-સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકા મુકામે સુત્રાપાડા શહેરમાં બ્રહ્મ સમાજ પરિવાર દ્વારા શ્રી પુરૂષોત્તમ માસ નિમિત્તે એક સુંદર મજાનું યાત્રા પ્રવાસનું આયોજન કરવામાં આવેલ હતું. તેમાં સમસ્ત બ્રહ્મ સમાજની મહિલાઓ અને…
યાત્રાધામ પ્રાચી તીર્થના રહેવાસી સાધુ સમાજના શૈલેષગીરી કનુગીરી ગોસ્વામી જેને કેન્સરની બીમારી છે. ત્યારે તેમની વહારે આવા લોકોને અપીલ કરવામાં આવી છે. જેમને કેન્સર જેવી બીમારી હોય તેમનું ઓપરેશન પણ…
“૭૫માં આઝાદી કા અમૃત મહોત્સવ” નિમીતે અત્યારે પુરા ભારત દેશમાં કાર્યક્રમો ચાલી રહ્યા છે ત્યારે “હર ઘર તિરંગા” અભિયાનને સાર્થક કરવા માટે તા.૧ર-૮-૨૦૨૩ને શનિવારે ડો.વેજાભાઈ મસરીભાઈ ચાંડેરા કન્વીનર જૂનાગઢ જિલ્લા…
ઉના તાલુકાના વાવરડા ગામે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્યકક્ષાએથી મેરી માટી મેરા દેશનું અભિયાન શરૂ કરવામાં આવેલ હતું. આ અભિયાનના ભાગરૂપે અને દેશના વીર શહીદોની યાદમાં તારીખ ૧૧-૮-૨૦૨૩ના રોજ…
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રસ્થાપિત શ્રી ધર્મ ભક્તિ જિલ્લા લોક વિજ્ઞાન ગીર સોમનાથ દ્વારા ડો. વિક્રમ એ. સારાભાઈની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવેલ હતી. જેમાં વ્યાખ્યાનમાળામાં લોક વિજ્ઞાન…
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી રહ્યું છે. ત્યારે આગામી ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમ્યાન આયોજિત “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત વેરાવળ તાલુકા યુવા ભાજપ…
દબાણની જૂની રીત મુજબ પથ્થરો, ઈંટો મૂકાવા લાગ્યા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળ તથા હર્ષદ વિસ્તારમાં થોડા સમય પૂર્વે બે તબક્કે કરવામાં આવેલી દબાણ હટાવ ઝુંબેશમાં સરકારી તંત્રની સર્વત્ર પ્રશંસા…