Browsing: Breaking News

Breaking News
0

યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે અમદાવાદ બાપા સીતારામ ટ્રસ્ટ દ્વારા સરાહનીય સ્વચ્છતા અભિયાન

સ્વચ્છતા ત્યાં પ્રભુતાના મંત્ર સાથે શિવભકતોની ૧૩ વર્ષથી અનોખી પ્રભુભકિત સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે અમદાવાદ ના બાપા સીતારામ ટ્રસ્ટ દ્વારા સરાહનીય સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યો હતું. સ્વચ્છતા ત્યાં…

Breaking News
0

સુત્રાપાડા મુકામે સુત્રાપાડ બ્રહ્મ સમાજ પરિવાર દ્વારા શ્રી પુરૂષોત્તમ માસ નિમિત્તે યાત્રા પ્રવાસનું આયોજન

ગીર-સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકા મુકામે સુત્રાપાડા શહેરમાં બ્રહ્મ સમાજ પરિવાર દ્વારા શ્રી પુરૂષોત્તમ માસ નિમિત્તે એક સુંદર મજાનું યાત્રા પ્રવાસનું આયોજન કરવામાં આવેલ હતું. તેમાં સમસ્ત બ્રહ્મ સમાજની મહિલાઓ અને…

Breaking News
0

પ્રાચી તીર્થના કેન્સર બીમારીથી પીડિત યુવાને વહારે આવા અપીલ

યાત્રાધામ પ્રાચી તીર્થના રહેવાસી સાધુ સમાજના શૈલેષગીરી કનુગીરી ગોસ્વામી જેને કેન્સરની બીમારી છે. ત્યારે તેમની વહારે આવા લોકોને અપીલ કરવામાં આવી છે. જેમને કેન્સર જેવી બીમારી હોય તેમનું ઓપરેશન પણ…

Breaking News
0

ચાંડેરા શૈક્ષણિક સંકુલ ખાતે તિરંગાનું વિતરણ કરાયું

“૭૫માં આઝાદી કા અમૃત મહોત્સવ” નિમીતે અત્યારે પુરા ભારત દેશમાં કાર્યક્રમો ચાલી રહ્યા છે ત્યારે “હર ઘર તિરંગા” અભિયાનને સાર્થક કરવા માટે તા.૧ર-૮-૨૦૨૩ને શનિવારે ડો.વેજાભાઈ મસરીભાઈ ચાંડેરા કન્વીનર જૂનાગઢ જિલ્લા…

Breaking News
0

ચિખલી ગામે ૧૦૮એ સફળ પ્રસુતી કરાવી

ઉના તાલુકાના ચિખલી ગામે રહેતા એક સગર્ભા મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા ૧૦૮માં કોલ કર્યો અને તુરંત જ ડોળાસા ૧૦૮ની ટીમના ઈ.એમ.ટી.જગદીશ મકવાણા અને પાયલોટ જેસિંગ ભાઇ ચોહાણ તાત્કાલિક ઘટનાસ્થળે ઉપર…

Breaking News
0

ઉનાના વાવરડા ગામે મારી માટી મારો દેશના કાર્યક્રમની ઉજવણી કરાય

ઉના તાલુકાના વાવરડા ગામે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્યકક્ષાએથી મેરી માટી મેરા દેશનું અભિયાન શરૂ કરવામાં આવેલ હતું. આ અભિયાનના ભાગરૂપે અને દેશના વીર શહીદોની યાદમાં તારીખ ૧૧-૮-૨૦૨૩ના રોજ…

Breaking News
0

ઉના તાલુકાના નાલીયા માડવી ગામે મારી માટી મારો દેશ કાર્યક્રમ યોજાયો

ઉના તાલુકાના નાળિયા માંડવી ગામે રોજ નરેન્દ્ર મોદી સાહેબનો કાર્યક્રમ મારી માટી મારો દેશ કાર્યક્રમ અંતર્ગત ઉના તાલુકાના નાલીયા માડવી ગામે ઉજવવામા આવેલ આવ્યો તે કાર્યક્રમમાં નાલીયા માડવી ગામના મહીલા…

Breaking News
0

લોક વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખાતે કરવામાં આવેલ ડો. વિક્રમ એ. સારાભાઈ જન્મ જયંતી ઉજવણી

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રસ્થાપિત શ્રી ધર્મ ભક્તિ જિલ્લા લોક વિજ્ઞાન ગીર સોમનાથ દ્વારા ડો. વિક્રમ એ. સારાભાઈની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવેલ હતી. જેમાં વ્યાખ્યાનમાળામાં લોક વિજ્ઞાન…

Breaking News
0

વેરાવળ તાલુકા યુવા ભાજપ દ્રારા તિરંગા વિતરણ કરાયું

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી રહ્યું છે. ત્યારે આગામી ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમ્યાન આયોજિત “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત વેરાવળ તાલુકા યુવા ભાજપ…

Breaking News
0

દેવભૂમિ દ્વારકામાં ડિમોલીશન બાદ પુનઃ દબાણો શરૂ

દબાણની જૂની રીત મુજબ પથ્થરો, ઈંટો મૂકાવા લાગ્યા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળ તથા હર્ષદ વિસ્તારમાં થોડા સમય પૂર્વે બે તબક્કે કરવામાં આવેલી દબાણ હટાવ ઝુંબેશમાં સરકારી તંત્રની સર્વત્ર પ્રશંસા…

1 137 138 139 140 141 1,259