વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ અને શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી…
વિસાવદર તાલુકાના કાલસારી ગામેથી ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી લેવામાં આવેલ છે. આ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર રેવર બળવંતસિંહ મદારસિંહેએ અલ્તાફભાઈ કાળવાતર, આસીફભાઈ રસુલભાઈ, મુસ્તાફભાઈ ચૌહાણ, નીસાર આગવાર, જુસબભાઈ…
આગામી તા.૭મી જૂન સુધી ગુજકોમાસોલ દ્વારા નિયત કરાયેલા ખરીદી કેન્દ્રો રાયડાની ખરીદી ચાલુ રહેશે ગુજરાતના ખેડૂતો માટે સરકારે વધુ એક મહત્વપૂર્ણ ર્નિણય કર્યો છે. રાજ્યમાં રાયડો પકવતા ખેડૂતોમિત્રો પાસેથી ભારત…
ગ્રામ્ય કક્ષાની સર્વે યાદીમાં સમાવેશ થયેલ ખેડુત ખાતેદારોએ નિયત નમુનાની અરજી તાલુકા વિકાસ અધિકારીને કરવાની રહેશે : અરજી બાબતે કોઈ પ્રશ્ન હોય તો વિસ્તરણ અધિકારી(ખેતી)/જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવાનો રહેશે…
ઠાકોરજીને સાંજે પુષ્પ શુંગાર સાથે સુકામેવા મનોરથ દર્શન યોજાયા યાત્રાધામ દ્વારકામાં વૈશાખી પુર્ણિમાંના દિવસે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. વેકેશન અને પુનમ હોવાથી સમગ્ર દિવસ દરમ્યાન હજારો ભાવિકોએ ઠાકોરજીના દર્શન…
રાજકોટ જિલ્લામાં આગામી ૬ થી ૯ મે દરમ્યાન અંશતઃ વાદળછાયું વાતાવરણ રહેવાની શકયતા છે. આ સમયગાળામાં દિવસ દરમ્યાન મહત્તમ તાપમાન ૩૮ થી ૪૧ ડિગ્રી સેલ્સીયસ અને રાત્રિ દરમ્યાન લઘુત્તમ તાપમાન…
સંગઠન વધુ મજબૂત બનાવવા જિલ્લા અધ્યક્ષ દ્વારા પ્રભારીઓને જવાબદારી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે હાથ ધરવામાં આવેલી કામગીરીમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ અધ્યક્ષ દ્વારા…
ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા રવિવાર તા.૭ના રોજ વિવિધ સ્થળોએ તલાટી કમ મંત્રીની પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષાને અનુલક્ષીને મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવે દ્વારા રવિવારે રાજકોટથી દ્વારકા અને…
રૂા.૧૧,૦૦૦નો દંડ ફટકારતી ખંભાળિયાની સ્પે. એટ્રોસિટી કોર્ટ ભાણવડ તાલુકાના હાથલા ગામે આજથી આશરે છ વર્ષ પૂર્વે નગરપાલિકાના સફાઈ કામદારો દ્વારા જેસીબી મશીન વડે સાફ-સફાઈની કામગીરી કરવામાં આવી રહી હતી. તે…