
ઉનાના અંજાર અને આમોદરામાં સિંહ પરિવારના ધામા
ગીર સોમનાથ જીલ્લાના ઉના તાલુકાના આમોદરા ગામની સીમમાં ખારા વિસ્તારમાં રાંધલ માતાજીનું મંદીર આવેલુ છે ત્યાં ઘણા સમયથી બે સિંહ, બે સિંહણ અને તેના બે બચ્ચાના પરીવારે ધામા નાંખ્યા છે.…
ગીર સોમનાથ જીલ્લાના ઉના તાલુકાના આમોદરા ગામની સીમમાં ખારા વિસ્તારમાં રાંધલ માતાજીનું મંદીર આવેલુ છે ત્યાં ઘણા સમયથી બે સિંહ, બે સિંહણ અને તેના બે બચ્ચાના પરીવારે ધામા નાંખ્યા છે.…
નોટબંધી અને નાણાંકીય વર્ષના અંતિમ સપ્તાહના કારણે આવકવેરા કચેરીમાં કામકાજનું ભારણ વધી ગયુ છે ત્યારે ૩૧ માર્ચ સુધીમાં તમામ વ્યવહારો અંગે કાર્યવાહી સંપન્ન કરવાની હોય છે જેને અનુલક્ષીને સૌરાષ્ટ્ર-કચ્છની તમામ…
નવી દિલ્હી તા. ૨૪ ઉત્તરપ્રદેશની ચૂંટણી મળેલી અભૂતપૂર્વ સફળતાનો ગુજરાતમાં પણ પુનરાવર્તન થઈ શકે છે તેવી ગણતરી સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાવાનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. યુપી…
નવી દિલ્હી તા.ર૪ જો પરમેનેન્ટ એકાઉન્ટન્ટ નંબર (પાન)ને આધાર સાથે નહી જોડયો હોય તો સંભવ છે કે તા.૩૧ ડિસેમ્બર બાદ તે ગેરકાયદે થઇ જશે. ઇન્કમટેક્ષ રિટર્ન અને પાન માટે આધારને…
ગુજરાત સરકાર દ્વારા ગીરનાર, સોમનાથ, પાલીતાણા અને દ્વારકાને જાડતી હેલીકોપ્ટર સેવા ટુંક સમયમાં શરૂ કરવામાં આવનાર છે. ચારેય ધામનુ મથક જૂનાગઢ રહેશે અને આ યોજનાને આગળ ધપાવવા માટે જૂનાગઢ જીલ્લા…
જૂનાગઢમાં ઉમા મહિલા મંડળ તેમજ મેડીકલ કોલેજના અર્બન હેલ્થ ટ્રેનીંગ સેન્ટર દ્વારા યુફો ભવન ખાતે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં જીલ્લા ક્ષય કેન્દ્રના ડો.નિમાવત દ્વારા ટીબી રોગ…
જૂનાગઢ ઔદિચ્ય ગોહીલવાડી બ્રહ્મસમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વંથલી રોડ ખાતે આવેલ સાંઈધામ મંદિર ખાતે તા.ર૬ માર્ચના સવારે નવથી બાર વાગ્યા સુધી રકતદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ…
સોરઠની પ્રખ્યાત કેસર કેરીનુ આગમન થઈ ચુકયુ છે અને છેલ્લા એક સપ્તાહ દરમ્યાન કેસર કેરીના રર૦૦થી વધુ બોકસની આવક માર્કેટીંગ યાર્ડમાં થઈ છે તેમજ બજારમાં પણ વેપારીઓએ સ્ટોલ ખોલી નાંખ્યા…
માણાવદર-વંથલીનાં ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાની યાદી જણાવે છે કે વંથલી પંથકમાં આ વર્ષે દરેક ખેડુતના ખેતરમાં ભરપુર પ્રમાણમાં કેરીનું ઉત્પાદન થાય તેવા વિપુલ પ્રમાણમાં આંબામાં મોર થયા હતા પરંતુ ગમે તે…
ગુજરાત વિધાનસભામાં ચાલી રહેલા બજેટ સત્રમાં આજે કોંગ્રેસના તમામ ધારાસભ્યોને આજના દિવસ માટે સસ્પેન્ડ કરાયા હતા. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના શાસન દરમિયાન થયેલા કથિત ભ્રષ્ટાચાર મુદ્દે વિધાનસભા ગૃહમાં ભાજપ-કોંગ્રેસ…