-
૧૦૦ ક્ષત્રપ
સમ્રાટ ભૂમકનું સૌરાષ્ટ્ર ઉપર શાસન
-
૧પ૦ સુદશન તળાવ ફાટયું, રુદ્રદામોએ પુનઃ નિર્માપ કરાવ્યું.
-
૩૯પ ક્ષત્રપ શાસાનનો અંત, ગુપ્તશાસનનો પ્રારંભ.
-
૪પ૬ ભાદરવા વદ ૬, સુદર્શન તળાવ ભાંગ્યું, સ્કંદગુપ્ત દ્વારા પુનઃ
નિર્માણ, અશોક શિલાલેખમાં તેણે લેખ કોતરાવ્યો
-
૪૬૭ સ્કંદગુપ્તનું અવસાન, ગુપ્ત શાસાન સમાપ્ત.
-
૪૯૯ સુનાપતિ ભટ્ટાર્ક દ્વારા વલ્લભીમાં મૈત્રક વંશની સ્થાપના જૂનાગઢ
વલ્લભીના તાબામાં.
-
૭૭૦ વલ્લભીનું પતન.
-
૮૭પ ચુડાચંદ્ર દ્વારા ચુડાસમાં વંશની સ્થાપના, ગિરિનગરના ગૌરવનો
પુનઃપ્રારંભ.
-
૧૦૧૦ રા'દયાસનનું મૃત્યું વંથલીનું પતન
-
૧૧૦૭ સિધ્ધરાજ જયસિંહની ચડાઇ.
-
૧૧૧૪ સિધ્ધરાજ જયસિંહની જીત, રા'ખેંગાર બીજો
મરાયો.
-
૧૧પ૨ કુમારપાળના સેનાપતિ ઉદયનના પુત્ર વાહડ/વાગ્ભટનું
આક્રમણ, રા'કવાતનું મૃત્યુ. કુમારપાળના
સાર્વભૌમત્વ નીચે, રા'જયસિંહ ગાદીએ બેઠા.
-
૧૨૩૨ વસ્તુપાલ-તેજપાલે ગિરનાર ઉપર અપ્રતિમ સુંદર જૈન મંદિર બંધાવ્યા.
કુંવર/કમર સરોવર બંધાવ્યું. તેજપુર ગામ
વસાવ્યું.
-
૧૩૪૯ મહમદ તઘલખની જૂનાગઢ ઉપર ચડાઇ.
-
૧૪૧૪ તાતારખાનના પુત્ર અહમદશાહનું આક્રમણ, સુલતાન દ્વારા જૂનાગઢમાં
થાણેદારની નિયુકિત.
-
૧૪૧૭ નરસિંહદેવના પુત્ર દામોદરે કુંડ ઉપર મઢ બંધાવ્યો, તે હાલની
મહાપ્રભુજીની બેઠક.
-
૧૪૭૨ મહમદ બેગડાની ચડાઇ, માંડલિક ત્રિજાના શાસનનો અંત, જૂનાગઢનું નામ
મુસ્તફાબાદ.
-
૧૪૯૧ ભકિતદર્પણના રચયિતા ગોવિંદસ્વામિ યાત્રાએ આવ્યા અને એક અમરપદ
રચ્યું.
-
૧પ૯૩ સુલતાન મુઝફર ત્રીજાની આત્મહત્યા, સુલતાનના શાસનનો અંત.
-
૧પ૯૪ અકબરના સુનાપતિ નવરંગખાન જૂનાગઢના ફોજદાર.
-
૧૬૧૬ જહાંગીરના સમયમાં કાસમખાન જૂનાગઢના ફોજદાર.
-
૧૬૨૨ જહાંગીર સામે ખુર્રમના બંડ વખતે કાસમખાન ફોજદાર.
-
૧૬૩૩ ઇસ્તારખાન ફોજદાર તરીકે આવ્યા.
-
૧૬૪૨ ઇનાયતુલ્લા ફોજદાર તરીકે આવ્યા, સોમનાથમાં લુંટફાટ કરી.
-
૧૬૬૪ સરદારખાનની સોરઠનાસુબા તરીકે નીયુકિત.
-
૧૬૮૬ સરદારખાન દ્વારા સરદારબાગ અને સરદાર સરોવરનું નિમાણ.
-
૧૭૦૭-૪૮ ઔરંગઝૈબના અવસાન પછી અનેક સુબા, ફોજદાર આવ્યા.
-
૧૭૪૮ બહાદુરખાન નામથી શેરખાન બાબી વંશની સથાપના કરી.
-
૧૭પ૮ બહાદુરખાનનું અવસાન, મહાબતખાન પહેલી ગાદીએ.
-
૧૭૭૪ બહાદુરખાનનું અવસાન, હામિદખાન પહેલાં ગાદીએ.
-
૧૭૭૬ ગાયકવાડના સુબેદારની ચડાઇ, દિવાન અમરજીએ તેમને હરાવ્યા.
-
૧૭૮૪ અજોડ સેનાપતિ, મહાન મુત્સદી દિવાન અમરજીનું ખુન.
-
૧૭૮૬ આરબ, સીંધી જમાદારોએ ચડત પગાર માટે બંડ કરી નવાબને કેદ કર્યા.
-
૧૭૯૧ ભયંકર દુષ્કાળ.
-
૧૭૯૬ મરાઠા સરદાર સેલુરકરની સડાઇ, નવાબે ખંઠપી આપી.
-
૧૭૯૯ મરાઠા સરદાર અમીનની ચડાઇ, નવાબે પુષ્કળ ખંડણી આપી.
-
૧૮૦૬ કનલ વોકર દ્વારા કોડીનાર, અમરેલી, માંગરોળ, જૂનાગઢમાં સામેલ.
-
૧૮૧૧ ૪-માસ સુધી આકાશમાં ધુમકેતું દેખાયો, બહાદુરખાન-બીજા ગાદીએ.
-
૧૮૧૨-૧૩ ભયંકર દુષ્કાળ, પુષ્કર જાનહાની.
-
૧૮૧૪ મહામારીમા મોટી જાનહાની.
-
૧૮૧૯ મોટો ધરતીકંપ, બે દિવસ આચકા, ઘણા મકાનો પડી ભાંગ્યા.
-
૧૮૨૦ બહાદુરખાન- બીજા દ્વારા રાજના હિસાબની વ્યવસ્થિત પધ્ધતિ અમલમાં.
-
૧૮૨૨ વિશ્ર્વ પ્રસિધ્ધ ઇતિહાસકાર કનલ રોડ જૂનાગઢની મુલાકાતે.
-
૧૮૨પ ભીષણ દુષ્કાળ, વિશાળ સંખ્યામાં પશુ-મનુષ્યોનો ભોગ.
-
૧૮૨૬ શ્રી સહજાનંદ સ્વામિની પ્રેરણાથી સ્વામિ મંદિર નિર્માણનો
પ્રારંભ.
-
૧૮૨૮ શ્રીજીના હસ્તે મુર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા.
-
૧૮૩૮ સતી થવાની એક-બે ઘટના, તેના પ્રતિબંધ માટે કડક કાયદા.
-
૧૮૪૦ હામિદખાન-બીજા ગાદીએ.
-
૧૮૪૬-૪૯ અનરાધાર વરસાદ, ભીષણ પુર, જામમાોની વ્યાપક ખુવારી.
-
૧૮પ૧ મહાબતખાન-બીજા સગીર, રિજન્સી કાઉન્સિલની નિમણૂંક.
-
૧૮પ૮ રિજન્સી કાઉન્સીલ બરખાસ્ત.
-
૧૮૬૨ પોલિટીકલ એજન્ટ દ્વારા રાજયોનું વર્ગીકરપ, જૂનાગઢને પ્રથમ વર્ગનો
દરજ્જો, બ્રિજટીશ સરકારે દતકની સનદ આપી.
-
૧૮૬૩ ગુજરાતના પ્રથમ પ્રાણી સંગ્રહાલય સકકરબાગની સ્થાપના.
-
૧૮૬૪-૬પ પ્રથમ માસિક મેગેઝીન સૌરાષ્ટ્ર દર્પણના પ્રકાશનનો પ્રારંભ.
-
૧૮૬પ સૌરાષ્ટ્ર પોસ્ટ (ટપાલ ખાતા), પ્રથમ પુસ્તકાલયની સ્થાપના.
-
૧૮૬પ જૂનાગઢને જેતપુરનો ભાગ મળ્યો.
-
૧૮૬૯ તીડોના ટોળા દ્વારા પુષ્કળ નુકશાન.
-
૧૮૭૦ મુંબઇના ગવર્નર સિમોર ફિટઝનીરાલ્ડ દ્વારા હોસ્પિટલનું ખાત
મુહૂર્ત.
-
૧૮૭૧-૭૨ ભયંકર રોગચાળો, વ્યાપક જાનહની.
-
૧૮૭૪ વજીર બહાઉદીનભાઇના હસ્તે હોસ્પિટલનું ઉદ્દઘાટન.
-
૧૮૭૭ ચોત્રીસી (સંવત ૧૯૩૪) નામે પ્રસિધ્ધ દુષ્કાળ
-
૧૮૭૮-૭૯ બહાદુરખાનજી હાઇસ્કૂલની સ્થાપના.
-
૧૮૭૯ જૂન, ૧૦ તીવ્ર ધરતીકંપ, જાનહાની તથા નુકશાન.
-
૧૮૮૨ મહાબતખાન બીજાનું અવસાન
-
૧૮૮૬ ડિસેમ્બર, ૧૧ લોર્ડ રે ના રસ્તે રેલ્વેનું ખાત મુહુર્ત.
-
૧૮૮૭ ડિસેમ્બર, ૩૦ ટ્રેન ચોકી પહોંચી, લોર્ડ રે દ્વારા સ્વાગત.
-
૧૮૮૮ જાન્યુઆરી, ૧૯ ટ્રેન જૂનાગઢ સ્ટેશનમાં પહોંચી.
-
૧૮૮૯ ગિરનાર લોટરીના માધ્યમથી પગથિયાનો જીર્ણોધ્ધાર.
-
૧૮૯૦ પ્રિન્સ આલ્બર્ટ દ્વારા લેપર એસાયલમનો શિલારોપણ.
-
૧૮૯૧ દાતારના પગથિયાનું બાંધકામ શરુ.
-
૧૮૯૨ સ્વામિ વિવેકાનંદ જૂનાગઢની મુલાકાતે. બહાદુરખાનજી-ત્રીજાનું
મૃત્યું.
-
૧૮૯૩ લોર્ડ હેરિસ દ્વારા લેપર એસાલયમનું ઉદ્દઘાટન.
-
૧૮૯૩ બહાઉદિનભાઇને કેમ્પેનિયનશીપ ઓફ બ્રિટીશ એમ્પાયરનો ખિતાબ મહારાણી
વિકટોરીયા તરફથી અપાયો.
-
૧૮૯૪ દાતારના નવા સોપાન માર્ગનું લોર્ડ હેરિસ દ્વારા ઉદઘાટન.
-
૧૮૯૭ માર્ચ, ૨પ કર્નલ હંટર દ્વારા બહાઉદીન કોલેજનું ખાત મુહૂર્ત.
-
૧૮૯૭ લોર્ડ સેન્હસ્ટ દ્વારા બહાદુરખાનજી લાયબ્રેરી અને મ્યુઝીયમ તથા
રસુલખાનજી હોસ્પિટલનું ઉદઘાટન.
-
૧૮૯૭ રાજયના આવક ખર્ચનું બજેટ કરવાની પ્રથા શરુ થઇ.
-
૧૯૦૦ નવેમ્બર, ૩ લોર્ડ કર્ઝન દ્વારા બહાઉદીન કોલેજનું ઉદઘાટન.
-
૧૯૦૧ ડિસેમ્બર, પ લોર્ડ નોર્થકોટ દ્વારા લાયબ્રેરી, મ્યુઝીમય અને
ગિરનાર તળેટીમાં ભવનાથ વોટર ટેન્કનું ઉદઘાટન.
-
૧૯૦૪ જંગલમાં સરક્ષણ, સંવર્ધન માટે ધારો અમલમાં.
-
૧૯૦૮ જૂના-જાડા દોકઠાના સ્થાને નવા પાતળા દોકડા ચલણમાં મુકાયા.
-
૧૯૦૯ ચાંદીની ચાર કોરીનો ૧ રુપિયો નકકી કરાયો.
-
૧૯૧૧ રસુલખાનજીનું અવસાન.
-
૧૯૧૧-૨૦ મહાબતખાન-ત્રીજા સગીર, એઠમિનિસ્ટ્રેટર દ્વારા રાજયનો વહિવટ.
-
૧૯૧૩ ફેબ્રુઆરી, ૧૪ ચલણમાંથી ચાંદીની કોરી પાછી ખેંચાઇ.
-
૧૯૧૪ વિશ્ર્વયુધ્ધમાં બ્રિજ્ઞીશ સરકારને ત્રણ વિમાનોની મદદ.
-
૧૯૧૪ વજીર બહાઉદીનભાઇનું અવસાન.
-
૧૯૧પ આર્કિયોલોજી એન્ડ હિસ્ટોરીકલ સોસાયટીની સ્થાપના.
-
૧૯૧૮ નવાબ સાહેબ માટે બ્રિટીશ સરકારે ૧પ તોપોની સલામી નકકી કરી.
-
૧૯૨૦ માર્ચ, ૩૧ મહાબતખાન-ત્રીજાનો બહાઉદીન કોલેજ હોલમાં રાજયાભિષેક.
-
૧૯૨૨ જાન્યુઆરી, ૮ મહાબતખાન મદસતુલ મોઅલ્લાનું નવાબ દ્વારા ઉદઘાટન.
-
૧૯૨૪ જૂનાગઢ સ્ટેટ ઇન્ફન્ટ્રીની રચના.
-
૧૯૨પ ઇન્ડીયન રેડક્રોસ સોસાયટીની સ્થાપના.
-
૧૯૨૪-૩૨ શેખ મહમદભાઇ અબ્દુલાભાઇ દિવાન.
-
૧૯૩૩ ડિસેમ્બર, ૧૭ નવાબ દ્વારા ચિલ્ડ્રન વેલફેર સોસાયટીની સ્થાપના.
-
૧૯૩૨-૩પ પી.આર.કેડલ દિવાન.
-
૧૯૩૬ લોર્ડ વિલીંગ્ડનના હસ્તે ડેમનું ઉદઘાટન.
-
૧૯૩૬ લેડી વિલીંગ્ડન દ્વારા રેસકોર્સ (ઝફર મેદાન)નું ઉદઘાટન.
-
૧૯૩પ-૩૮ જે. એમ. મોન્ટીથ દિવાન.
-
૧૯૪૦ જુલાઇ, ૩૧ સૌરાષ્ટ્રના રાજાઓની જૂનાગઢમાં પરિષદ.
-
૧૯૪ર ઓગષ્ટ, ર૮ ખાનબહાદુર અબ્દુલકાદર મહમદહસેન દિવાન.
-
૧૯૪પ દિલાવરખાનના લગ્ન પ્રસંગે સ્ટેશન સરધાર બાગના ડામરના રસ્તાનું
બાંધકામ.
-
૧૯૪પ માર્ચ, ૩૧ મહાબતખાનના શાસનની સીલ્વર વયુબીલી, નવાબને ચાંદીથી
જોખ્યા.
-
૧૯૪૭ મે, ૩૦ સર શાહનવાઝ ભુટો દિવાન.
-
૧૯૪૭ ઓગષ્ટ, ૧પ જૂનાગઢનું પાકિસ્તાન સાથે જોઠાણ કરવાની જાહેરાત.
-
૧૯૪૭ સપ્ટેમ્બર, ૨પ મુંબઇના માધવબાગની સભામાં આરઝી હકુમતની સ્થાપના.
-
૧૯૪૭ ઓકટોબર, ૧૭ કુટુંબીઓ તથા અનયો સાથે નવાબ કરાચી રવાના.
-
૧૯૪૭ નવેમ્બર, ૯ આરઝી હકુમતે જૂનાગઢનો કબજો લીધો. ઉપરકોટ પર ત્રિરંગો
ફરકાયો.
-
૧૯૪૭ નવેમ્બર, ૧૦ ભારત સરકાર દ્વારા તારાચંદ શાહની પ્રથમ
એડમિનિસ્ટ્રેટર તરીકે નિયુકિત.
-
૧૯૪૭ નવેમ્બર, ૧૩ બહાઉદીન કોલેજના મેદાનમાં સરદાર વલ્લભભાઇ પટેલની
સભા.
-
૧૯૪૮ ફેબ્રુઆરી, ૨૦ જૂનાગઢમાં રેફરન્ડમ-ગુપ્ત મતદાન.
-
૧૯૪૮ માર્ચ, ૧ ગુપ્ત મતદાનનું પરિણામ જાહેર.
-
૧૯૪૮ જૂન,૧ એડમિનિસ્ટ્રેટરની સહાય માટે ભારત સરકાર દ્વારા એક
કાઉન્સીલની રચના.
-
૧૯૪૯ જાન્યુઆરી, ૧૪-૧પ ક.મા.મ્ુન્શીની આધ્યક્ષમતામાં ગુજરાત
સાહિત્ય પરિષદનું અધિવેશન.
-
૧૯૪૯ જાન્યુઆરી, ૨૦ જૂનાગઢ રાજયનું સૌરાષ્ટ્ર રાજયમાં વિલીનીકરણ.
-
૧૯૪૯ ઓકટોબર, ૯ આઝાદી પછી નગરપાલિકાના પ્રથમ પ્રમુખ નરોતમ લાલજી શેઠ.
-
૧૯૪૯ ઓકટોબર, ૧૦ બનેસિંહજી ઝાલા સોરઠ જિલ્લાના પ્રથમ કલેકટર તરીકે
નિયુકત.
-
૧૯૪૯ શામળદાસ ગાંધીની અધ્યક્ષતામાં ગુજરાત ઇતિહાસ પરિષદનું અધિવેશન.
-
૧૯પ૦ એક દિવસમાં ૧૪ ઇંચ અને ૪૦ દોકડા વરસાદ.
-
૧૯પ૦-પ૧ લોકનાયક જયપ્રકાશ નારાયણ જૂનાગઢ આવ્યા.
-
૧૯પ૧-પ૨ બહાઉદીન કોલેજની સિલ્વર જયુબિલીની ઉજવણી.
-
૧૯પ૨ ડો. સી.વી. રામન બહાઉદીન કોલેજમાં વ્યાખ્યાન આપવા જૂનાગઢ આવ્યા.
-
૧૯પ૩ ડિસેમ્બર, ૨૬ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના માધવરાવજી
ગોલવલકર-ગુરુજી જૂનાગઢની મુલાકાતે.
-
૧૯પ૬ સૌરાષ્ટ્ર રાજયનું મુંબઇ દ્વિભાષી રાજયમાં વિલીનીકરણ, સોરઠ
જિલ્લો હવે જૂનાગઢ જિલ્લો.
-
૧૯પ૭ બહેરા-મુંગા બાળકોની શાળાની સ્થાપના.
-
૧૯પ૭ ધોધમાર વરસાદથી ગિરનાર પર શિલાઓ ધસી પડી, પગથિયા તુટયા.
-
૧૯પ૭ ગૌ હત્યા વિરુધ્ધ આંદોલનને અનુલક્ષીને વૃંદાવન ભાગવતાચાર્ય
પ્રભુદત બ્રહ્મચારીજી જૂનાગઢમાં.
-
૧૯૬૦ મે, ૦૧ ગુજરાત રાજયની સ્થાપના, જૂનાગઢ શહેર જિલ્લાનું મુખ્યમથક.
-
૧૯૬૧ નવેમ્બર, ૧૨ મોરારજીભાઇ દેસાઇના હસ્તે વલ્લભભાઇ પટેલની
પ્રતિમાનું અનાવરણ.
-
૧૯૬૨ એગ્રીકલ્ચર કોલેજની સ્થાપના, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે
સંલગ્ન.
-
૧૯૬૩-૬૪ શ્રી રજનીશ આવ્યા, ફરાસખાના હોલમાં વ્યાખ્યાન.
-
૧૯૬૩-૬૪ રતુરભાઇ અદાણી પ્રેરીત સોરઠ શિક્ષણ અને સાંસ્કૃતિક સંઘનસ
સથાપના.
-
૧૯૬પ મે, ૧ થી જૂન ૧પ વહિવટદારનું શાસન.
-
૧૯૬૬ નવેમ્બરપ ર૬ આઝાદીના લઠવૈયા સંતશ્રી મયારામજી બાપુનો દેહાંત,
જૂનાગઢ સવ્યંભૂ બંધ.
-
૧૯૭૨ એગ્રીકલ્ચર કોલેજનું ગુજરાત એગ્રી.યુનિ. સાથે જોઠાણ.
-
૧૦૭૨ ફરગ્યુસન પુલ પહોળો બનાવાયો. રતુભાઇ અદાણી દ્વારા ઉદઘાટન.
-
૧૯૭પ માર્ચ, ૧૧ ગિરનારના પગથિયાં તુટ્યાં, ભકકામુકકીમાં ૩૦ મૃત્યુ.
-
૧૯૮૩ જુન, રર પુષ્કર વરસાદ, વંથલીની હોનારત.
-
૧૯૮૪-૮પ એશિયાના સૌથી મોટા તેલિબિયાં પિલાસ પ્લાન્ટગ્રોફેડની
સ્થાપના.
-
૧૯૮પ જાન્યુઆરી, ર૬ વસંત પંચમી, ગિરનાર દરવાજાના ચોકમાં નરસિંહ મહેતાની
પ્રતિમાનું પ્રતિષ્ડાન.
-
૧૯૮૮ ફેબ્રુઆરી, ૧૬ બોમ્બે ગેસ્ટ હાઉસમાં બોમ્બ ધડાકો, ૪ મૃત્યુ.
-
૧૯૮૯ ફેબ્રુઆરી, ૬ ગિરનારની સીડી તુટી, ૩ મૃત્યુ, ર૬ ઇજાગ્રસ્ત.
-
૧૯૯પ ડીસેમ્બર, પ જૂનાગઢની જેલ તુટવાની પ્રથમ ઘટના, ૬ કેદી ભાગ્યા,
ખુનનો એક અપરાધી હજુ ફરાર.
-
૧૯૯૬-૯૭ ગોફ્રેડ પ્લાન્ટ બંધ થયો..
-
ર૦૦૦ સપ્ટેમ્બર, ૧પ જૂનાગઢ મહાનગરપાલિકાની રચના.
-
ર૦૦૪ મે, ૦૧ ગુજરાત કૃષિ યુનિ.ના જૂનાગઢ કેન્દ્રનું સ્વતંત્ર જૂનાગઢ
કૃષિ યુનિ.. તરીકે પુનર્ગઠન.
-
ર૦૦૪ જુલાઇ, ૧પ જૂનાગઢ મહાનગરપાલિકાની પ્રથમ ચુંટણી, પ૨.૪૩%
મતદાન, ૩પ ભાજપ, ૧પ કોંગ્રેસ, ૦૧ અપક્ષ.
-
ર૦૦પ ઓગષ્ટ, ૦૧ પ્રથમ મેયર તરીકે મહેન્દ્રભાઇ મશરુ નિયુકત.