કેશોદ પંથકમાં ધાર્મિક સાસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરી ધામધૂમથી ઉજવવામાં આવતો ગણેશોત્સવ
કેશોદ પંથકમા જુદાં જુદાં વિસ્તારમાં દુદાળા દેવ ગજાનન ગણપતિ દાદાની મૂર્તિઓની સ્થાપના કરી ગણેશોત્સવ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે અને મહાઆરતી બાદ વિવિધ ધાર્મિક સાસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવે છે. દેશ અને…