Breaking News
0

ઐતિહાસીક ઉપરકોટનું આગામી તા.ર૮ સપ્ટેમ્બરના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ

રૂા.૭૪ કરોડના ખર્ચે નવીનિકરણ પામેલા ‘ઉપરકોટ’ પ્રવાસી જનતા માટે બનશે આકર્ષણનું કેન્દ્ર જૂનાગઢની શાન અને ઐતિહાસીક નજરાણું એવા સુપ્રસિધ્ધ ઉપરકોટનું લોકાર્પણ આગામી તા.ર૮ સપ્ટેમ્બરના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે…

Breaking News
0

એસટીની મુસાફરી માટે બોગસ પાસ કૌભાંડ : ચેકિંગમાં ૨ શખ્સોની ધરપકડ

જૂનાગઢ એસટી ડેપો ખાતે સતાપર રૂટની બસનું ચેકિંગ કરવામાં આવતા એસટીની મુસાફરી માટે બોગસ પાસ કૌભાંડ બહાર આવતા અધિકારીઓ ચોંકી ગયા હતા. પોલીસે ફરિયાદના આધારે માણાવદર પંથકના ૨ ઇસમની અટક…

Breaking News
0

ગડુ-ચોરવાડ હાઈવે ઉપર ડમ્પર સાથે મોટરસાઈકલ અથડાતા અકસ્માત : યુવાનનું મૃત્યું

વેરાવળના સાગર ચોક ખાતે રહેતા નરેન્દ્રભાઈ પદમભાઈ કુહાડા(ઉ.વ.રપ) પોતાના હવાલાનું સુઝુકી કંપનીનું મોટરસાઈકલ નંબર જીજે-૩ર-એસી-૮૧૪૯નું લઈને જઈ રહ્યા હતા તે દરમ્યાન રોડની સાઈડમાં પાર્ક કરેલ ટ્રક નંબર જીજે-૩ર-ટી-પ૪૧૮ની પાછળ જમણી…

Breaking News
0

વિસાવદર, બાંટવા અને ચોરવાડ પંથકમાં જુગાર દરોડો

વિસાવદર તાલુકાના રબારીકા ગામે નાગભાઈ ભીખુભાઈ વાળાના મકાનમાં પોલીસે જુગાર અંગે દરોડો પાડતા કુલ રૂા.૮ર,૦ર૦ના મુદ્દામાલ સાથે ચાર શખ્સોને જુગાર રમતા ઝડપી લેવામાં આવેલ છે. આ ઉપરાંત બાંટવા પોલીસે વડાળા…

Breaking News
0

દ્વારકા લોહાણા મહાજનના નવનિયુકત ટ્રસ્ટીઓ સમાજવાડીનું નવનિર્માણ કરવા તૈયાર પરંતુ….? ‘વિઘ્નહર્તા’ લોહાણા મહાજનવાડીના નવનિર્માણમાં આડે આવતા ‘વિઘ્નકર્તા’ને સદબુધ્ધિ આપે

દ્વારકા લોહાણા મહાજનવાડી હાલમાં અત્યંત જર્જરીત અને બીસ્માર હાલતમાં હોય સમાજના લોકોને વાડીમાં પ્રસંગ કરવામાં પારાવાર મુશ્કેલી પડે છે. સમાજ વાડીની સ્થિતિ જાેતા એવું જણાય છે કે દ્વારકાના રઘુવંશી સમાજની…

Breaking News
0

પ્રાચી તીર્થ ખાતે રાધાબેન તથા ગોપાલભાઇ રામાવત નિવાસ સ્થાને ગણપતિ બાપાની સ્થાપના કરાય

છેલ્લા ચાર વર્ષથી ગણેશજીની કરવામાં આવે છે સ્થાપના સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાંચી તીર્થ ખાતે સુવિખ્યાત માધવરાયજી તથા લક્ષ્મી પ્રભુ મંદિરની બાજુમાં રહેતા રાધાબેન તથા ગોપાલભાઈ રામાવત દ્વારા છેલ્લા ચાર વર્ષથી ગણેશજીની…

Breaking News
0

બોસન ગામે ગણપતી ગ્રુપ દ્વારા ઈકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ ઉલ્લાસ પૂર્વક સ્થાપના કરાય

ઢોલ, શરણાઈના તાલે વિશાળ ભવ્ય શોભાયાત્રા સાથે બાપાની સ્થાપના કરાય પ્રાચી નજીક બોસન ગામે ગણપતી ગ્રુપ દ્વારા ઈકોફ્રેન્ડલી થી પ્રકૃતિને નુકસાન ના થાય એથી હાથથી ગણપતિ બાપ્પા બનાવવામાં આવ્યા છે.…

Breaking News
0

આરોગ્ય ક્ષેત્રે ગુજરાતનું આગવું મોડલ : ૧૦૮ ઇમરજન્સી સેવા શરૂ થઇ ત્યારથી અત્યાર સુધીમાં રેકોર્ડ બ્રેક ૧.૫૨ કરોડથી વધુ કોલ એટેન્ડ કરાયા

આરોગ્ય સંજીવની-મોબાઇલ હેલ્થ યુનિટનો ૨ કરોડથી વધુ નાગરિકોએ લીધો લાભ : ૧૮૧ મહિલા હેલ્પલાઇન દ્વારા ૧૨.૫૧ લાખથી વધુ કોલ એટેન્ડ કરાયા : ૧૦૮ના કર્મીઓ દ્વારા ઇજાગ્રસ્તો પાસેથી મળેલી રૂા.૧૯.૩૩ લાખથી…

Breaking News
0

ખંભાળિયાના લોકમેળામાંથી મળી આવ્યું નાનું બાળક : પોલીસે માતા-પિતાને સોંપ્યું

ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં શિરેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં પોલીસ સ્ટાફ દ્વારા સતત ચેકિંગ અને સીસીટીવી કેમેરા મારફતે બાજ નજર રાખવામાં આવી રહી છે. ત્યારે ગુરૂવારે…

Breaking News
0

આનંદ, ઉત્સાહ સાથે ખંભાળિયાનો શિરેશ્વર લોકમેળો સંપન્ન

ગુરૂવારે અંતિમ દિને મધ્યરાત્રી સુધી લોકોએ મેળાની મોજ માણી ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં સોમવારથી શરૂ થયેલો ચાર દિવસનો લોકમેળો ગઈકાલે ગુરૂવારે મધ્યરાત્રીના પૂર્ણ થયો હતો. ચાર દિવસ દરમ્યાન લાખોની સંખ્યામાં મેળા…

1 105 106 107 108 109 1,276