Breaking News
0

જૂનાગઢની જનતા દુઃખમાં અને મનપાના પદાધિકારીઓ મોજમાં !

તહેવારોના દિવસોમાં ધુળની ડમરી, રસ્તાઓ ઉપરનો ઢોરવાડો અને ખાડા-ટેકરાવાળા રસ્તાઓએ જનતાની હાલત ખરાબ કરી નાખી છે સાતમઆઠમના તહેવારોને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે અને શ્રાવણ મહિનાની શરૂઆતથી જ…

Breaking News
0

જૂનાગઢની જળહોનારતમાં જવાબદારને દોષીત ઠેરવવા માટે કલેકટરનો રિપોર્ટ જ પુરતો છે !

પ્રજાકીય ફરિયાદના નિકાલ માટેની ઝડપી કામગીરી કરનારા કલેકટરના આ રિપોર્ટમાં પ્રજાની અપેક્ષાઓ સંતોષા કે વિપરીત પરિણામ તે ઉપર જનતાની મીટ જૂનાગઢમાં સર્જાયેલી પુરપ્રકોપની ઘટનામાં જે કોઈ જવાબદાર હોય તેની સામે…

Breaking News
0

શ્રી સ્વામીનારાયણ મુખ્ય મંદિર ખાતે આજે પૂનમના દિવસે મોટી સંખ્યામાં ભાવિકોએ લીધો દર્શનનો લાભ

જૂનાગઢમાં જવાહર રોડ ઉપર આવેલા શ્રી સ્વામીનારાયણ મુખ્ય મંદિર ખાતે આજે શ્રાવણ માસ પર્વ પ્રસંગે ખાસ કરીને આજે પૂનમના પર્વને મનાવવામાં આવી રહેલ હોય સવારમાં જ ધ્વજારોહણ તેમજ વિવિધ ધાર્મિક…

Breaking News
0

જૂનાગઢમાં ચોરાઉ મોટર સાયકલ સાથે આરોપીની ધરપકડ

જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તેમજ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાનાઓએ વણશોધાયેલ ચોરીના ગુનાઓ શોધી કાઢવા સુચનાઓ કરેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાધલ્યાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ…

Breaking News
0

જૂનાગઢમાં પતિએ ચારિત્ર્ય ઉપર શંકા કરતા પરિણીતાએ માસુમ પુત્ર સાથે આત્મહત્યા કરી હોવાનું બહાર આવ્યું

જમાઇ વિરૂધ્ધ મૃતકની માતાની દીકરીને મરવા મજબૂર કર્યાની પોલીસમાં ફરિયાદ : તપાસ રવિવારે જૂનાગઢની એક પરિણીતાએ માસુમ પુત્ર સાથે ટ્રેન નીચે ઝંપલાવીને કરેલા આપઘાતના બનાવમાં મૃતકને તેના પતિએ મરી જવા…

Breaking News
0

રક્ષાબંધનનાં પર્વ પ્રસંગે જૂનાગઢ જીલ્લામાં સી ટીમ દ્વારા ૧૦૬ર લોકોને રક્ષા કવચ અપાયું

જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં આવેલ વૃધ્ધાશ્રમ તથા અનાથાલય ખાતે મુલાકાત લઇ એકલવાયું અને નિરાધાર જીવન જીવતા હજારો લોકો કે જેઓનું આ દુનીયામાં કોઇ નથી અથવા…

Breaking News
0

જૂનાગઢમાં શ્રી નાથળિયા ઉનેવાળ બ્રહ્મ સમાજ ટ્રસ્ટ દ્વારા શ્રાવણી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી

શ્રી નાથળિયા ઉનેવાળ બ્રહ્મ સમાજ ટ્રસ્ટ, જૂનાગઢ દ્વારા વર્ષોથી શ્રાવણી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે તે મુજબ ચાલુ સાલે તા.૩૦-૮-૨૩ને શ્રાવણ સુદ પૂનમ યાને બળેવ, રક્ષાબંધનના પવિત્ર પર્વની ઉજવણી…

Breaking News
0

ભાજપા જૂનાગઢ મહાનગર વોર્ડ નં-૯ ખાતે મતદાતા ચેતના અભિયાન અંતર્ગત લોકસંપર્ક કરવામાં આવ્યો

મહાનગર અધ્યક્ષ પુનિતભાઈ શર્માનાં માર્ગદર્શન હેઠળ વોર્ડ નંબર-૯ બુથ નંબર ૧૮૫ ખાતે “મતદાતા ચેતના અભિયાન” અંતર્ગત ઘર ઘર સંપર્ક કરી નવા મતદાતા નોંધણી કાર્યક્રમનો શુભ આરંભ કરવામાં આવ્યો હતો. જેમાં…

Breaking News
0

દ્વારકાધીશ મંદિર સુરક્ષાના પોલીસ અધિકારી નિર્મિત કાળિયા ઠાકોરનું ગીત રીલ કરાયું

દેવભૂમિ દ્વારકાના જગત મંદિર ખાતે સુરક્ષા વ્યવસ્થાના અધિકારી તરીકે ફરજ બજાવતા પી.આઈ. દેસાઈ દ્વારા કૃષ્ણ ભક્તિથી પ્રેરાઈને ભગવાન શ્રીકૃષ્ણ ઉપર ખાસ ગીત લખવામાં આવ્યું હતું. જેને પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.…

Breaking News
0

દ્વારકામાં ગુગળી બ્રહ્મસમાજ દ્વારા હેમાદ્રી સંકલ્પ સાથે પવિત્ર ગોમતી નદીમાં દેહશુદ્ધિ બાદ સમૂહ યજ્ઞોપવિત ધારણ કર્યા

જગતમંદિરમાં ઠાકોરજીની સેવા પૂજા તેમજ યાત્રીકો સાથે સંકળાયેલાં ગુગળી બ્રહ્મ સમાજ દ્વારા સદીઓ જૂની પરંપરા અનુસાર ગઈકાલે બુધવારે બળેવ પૂર્ણિમાની ઊજવણી કરાઈ હતી જેમાં સવારે બ્રાહ્મણ દ્વારા દ્વારકાની પવિત્ર ગોમતી…

1 110 111 112 113 114 1,266