Breaking News
0

જૂનાગઢમાં ઓમકારેશ્વર મંદિર ખાતે ગંગાજળ-અભિષેકનો શણગાર કરાયો

જૂનાગઢમાં ઓમકારેશ્વર મંદિર દીપાંજલિ-૨માં ગંગાજળ અભિષેકનો શણગાર કરવામાં આવ્યો હતો. શણગાર તૈયાર કરનાર દર્શનાબેન ગોસ્વામી, કૃપાબેન દવે, સૃજલ પંડ્યાએ તૈયાર કરેલ છે. તેમાં સહકાર આપવા માટે લાભુભાઈ શેલડીયા અને રમેશભાઈ…

Breaking News
0

ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પાકિસ્તાનના કુલ ૧૦૮ હિંદુ નિર્વાસિતોને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરાશે

અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા અત્યાર સુધીમાં કુલ ૧૧૪૯ પાકિસ્તાનના હિંદુ નિર્વાસિતોને ભારતીય નાગરિકતા આપવામાં આવી ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આજે ૧રમી સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાનથી સ્થળાંતરિત થયેલા અમદાવાદના કુલ…

Breaking News
0

જન્માષ્ટમી પર્વે દેવભૂમિ દ્વારકામાં પાંચ લાખ જેટલા શ્રદ્ધાળુઓએ પુણ્યનું ભાથું બાંધ્યું

તંત્રની જહેમતથી સુચારૂ અને સફળ આયોજન કૃષ્ણ ભક્તોમાં આવકારદાયક બન્યું ભગવાન શ્રીકૃષ્ણના જન્મ પર્વની દ્વારકામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. દ્વારકામાં જન્માષ્ટમીની ઉજવણી પૂર્વે તંત્ર દ્વારા તમામ પાસાઓમાં કરવામાં આવેલા…

Breaking News
0

કેશોદના યુવા પત્રકાર નરેશ રાવલીયાના પુત્રનો આજે જન્મદિવસ

કેશોદ તાલુકામાં પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી પત્રકારત્વ કરી લોકોના પ્રશ્નોને વાચા આપવા સતત પ્રયત્નશીલ રહેતા કેશોદના પત્રકર નરેશ રાવલીયાના પુત્ર આવ્યાંનનો આજે ચોથો જન્મ દિવસ છે. પરિવારમાં સદાય આનંદ…

Breaking News
0

પતંગ પકડવા ગયેલા બાળકને વીજ કરંટ લાગતા કરૂણ મૃત્યું : સલાયાનો બનાવ

ખંભાળિયા તાલુકાના સલાયા ગામે જીન વિસ્તારમાં રહેતા અને વહાણવટીના વ્યવસાય સાથે સંકળાયેલા ઈમરાનભાઈ હારૂનભાઈ મોગલ નામના મુસ્લિમ ભડાલા યુવાનનો ૭ વર્ષનો પુત્ર જમીલએ રવિવારે તેના ઘરના રવેશમાં પતંગ પકડવા માટે…

Breaking News
0

બારાડીના ગઢવી યુવાન પીએચડી થયા : કે.જે. ગઢવીએ માનવાધિકાર વિષય ઉપર ડિગ્રી મેળવી

આંતરરાષ્ટ્રીય માનવાધિકાર આયોગ ગુજરાત રાજ્ય પ્રમુખ કે.જે. ગઢવીને અમેરિકાની સેન્ટ્રલ ક્રિશ્ચિયન યુનિવર્સિટીએ ડોક્ટરેટની માનદ ડીગ્રી એનાયત કરી, બહુમાન કર્યું હતું. ગોવામાં યોજાયેલા પદવીદાન સમારંભમાં ગોવાના પૂર્વ મુખ્યમંત્રી દિગંબર કામથ દ્વારા…

Breaking News
0

ખંભાળિયા લાયન્સ ક્લબ દ્વારા બાળકોને સુવર્ણ પ્રાશનના ટીપા પીવડાવાયા

ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા લાયન્સ ક્લબના ઉપક્રમે તાજેતરમાં અહીંના જલારામ મંદિર ખાતે બાળકોને આયુર્વેદિક અને આરોગ્ય વર્ધક એવા સુવર્ણ પ્રાશનના ટીપા પીવડાવવાનો કેમ્પ યોજવામાં આવ્યો હતો. ખંભાળિયા વિસ્તારના બાળકોને દર…

Breaking News
0

સાતમ-આઠમના તહેવારોની રજાની મજા : જૂનાગઢના ભવનાથના તીર્થક્ષેત્ર સહિત ફરવા લાયક સ્થળોએ પ્રવાસી જનતાનો ઘસારો

ગિરનાર ઉપર બીરાજતા અંબાજી માતાજીના દર્શને, પૂજય દાતારબાપુના દર્શને અને ભવનાથના તીર્થ ધામો તેમજ ફરવા લાયક સ્થળોએ પ્રવાસી જનતાનો ભારે ઘસારો જાેવા મળ્યો છે પવિત્ર શ્રાવણ માસ મધ્યાહને પહોંચી ગયો…

Breaking News
0

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં આજે શીતળા સાતમની ઉજવણી

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે શીતળા સાતમ પર્વની આજે ભાવભેર અને ભકિતભાવ પુર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. આજે સવારે શીતળા માતાના મંદિરે પૂજન-અર્ચન સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા અને…

Breaking News
0

પ્રાચીન ભજન સમ્રાટ લક્ષ્મણ બારોટે લીધી અંતિમ વિદાય

લક્ષ્મણ બારોટના ભાઇ દિપકભાઇએ જણાવ્યું હતું કે, મૂળ જામનગરના લક્ષ્મણ બારોટને નાનપણમાં માતાજી નિકળતા તેમણે દ્રષ્ટિ ગૂમાવી હતી. જાેકે, ઇશ્વરે આંખોની શક્તિ જાણે શ્વરમાં સમાવી હોય તેમ માત્ર ૧૨ વર્ષની…

1 117 118 119 120 121 1,278