જૂનાગઢમાં હયાત વોકળા કેટલાનું પોસ્ટમોટમ : જવાબદારો છટકી જશે કે કાયદાના સંકજામાં આવશે ?
નરસિંહ મહેતા સરોવર, સુદર્શન તળાવ વિગેરે તો ખરા જ અને જૂનાગઢમાં પાણીના નિકાલ માટે નવ જેટલા વોકળાઓ પણ કાર્યવત હતા પરંતુ જૂનાગઢનું અહિત કરનારાઓએ ત્યાં ગેરકાયદેસર બિલ્ડીંગો ખડકી દીધી અને…