સોમનાથથી કાશી વિશ્વનાથ જયોર્તિલીંગ સીધી વીકલી ટ્રેનથી જાેડાશે
ભારત બાર જયોર્તિલીંગ પ્રથમ ભગવાનશ્રી સોમનાથ મહાદેવના દર્શનાર્થે દેશ વિદેશના લાખો કરોડો આસ્થાપ્રેમી દર્શને આવતા રહે છે. આ ભાવિકો અને લાંબા રૂટના મુસાફરોની સુવિધાઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રેલ્વે તંત્રે…