Breaking News
0

સોમનાથથી કાશી વિશ્વનાથ જયોર્તિલીંગ સીધી વીકલી ટ્રેનથી જાેડાશે

ભારત બાર જયોર્તિલીંગ પ્રથમ ભગવાનશ્રી સોમનાથ મહાદેવના દર્શનાર્થે દેશ વિદેશના લાખો કરોડો આસ્થાપ્રેમી દર્શને આવતા રહે છે. આ ભાવિકો અને લાંબા રૂટના મુસાફરોની સુવિધાઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રેલ્વે તંત્રે…

Breaking News
0

શ્રી કષ્ટભંજન દેવને રાખડીનો અલૌકિક શણગાર કરાયો

સાળંગપુરધામ ખાતે બિરાજતા શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજને આજે રક્ષાબંધન પર્વ પ્રસંગે રાખડીનો અલૌકિક શણગાર કરવામાં આવ્યો હતો અને ભાવિક ભકતોએ દર્શનનો લાભ લીધો હતો.

Breaking News
0

દ્વારકાધીશ જગતમંદિરમાં આગામી જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી માટે પૂર્વતૈયારીઓ શરૂ

સમગ્ર જગતમંદિરને લાઈટીંગ ડેકોરેશનથી શણગાર આગામી શ્રાવણ વદ આઠમ તા.૭-૯-૨૦૨૩ ને ગુરૂવારના રોજ દ્વારકાધીશના જગતમંદિરમાં જન્માષ્ટમી મહોત્સવ ધામધૂમથી ઉજવાશે. તેની પૂર્વ તૈયારીના ભાગરૂપે જગતમંદિરને સુંદર રોશની લાઈટીંગથી સજાવવામાં આવી રહયું…

Breaking News
0

ઓબીસી સમાજને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ૨૭ ટકા અનામત આપવાનો મહત્વનો ર્નિણય કરવા બદલ ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર દ્વારા હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા ઓબીસી સમાજ માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં જાહેર કરાયેલ ૨૭ ટકા અનામત અંતર્ગત ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરનાં પ્રમુખ પુનિતભાઈ શર્માનાં માર્ગદર્શન…

Breaking News
0

રાજકોટ, ઇશ્વરિયા, ઘેલા સોમનાથ, ભવનાથ, પરબવાવડી, તરણેતર, પીંડારા, ભૂચરમોરી, ઇન્દ્રેશ્વર, ઢેબરિયો, રવેચી, માધવપુર ઘેડના જગમશહૂર મેળાઓ

તરણેતરનો મેળો જીવનસાથીની પસંદગી અને ગ્રામીણ ઓલિમ્પીકસ, પીંડારાનો મેળો મલ્લ કુસ્તી, માધવપુરનો આંતરરાષ્ટ્રીય મેળો કૃષ્ણ-રૂક્ષ્મણી વિવાહ, ભવનાથ મેળો દિગંબર બાવાઓ માટે પ્રખ્યાત : મેળાઓમાં રાજયસરકાર દ્વારા તૈયાર કરાવાતા તંબુઓ, રાવટીઓ,…

Breaking News
0

૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાના ૧૬ વર્ષ : મહામૂલી માનવ જિંદગી બચાવતી ૧૦૮ સેવા રાજ્યમાં ૧.૫૧ કરોડથી વધુ ઈમરજન્સી કેસમાં લાઈફલાઈન બની

૨૦૦૭ માં માત્ર ૧૪ એમ્બ્યુલન્સથી શરૂ થયેલી સેવામાં આજે રોડ માર્ગે ૮૦૨ એમ્બ્યુલન્સ, પાણી માર્ગે બોટ એમ્બ્યુલન્સ અને હવાઈ માર્ગે એર એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ : દરરોજ સરેરાશ ૩૭૦૦ થી ૩૯૦૦…

Breaking News
0

કેશોદના એરપોર્ટ પાસે રીક્ષા પલ્ટી જતાં પાંચ મુસાફરો ઈજાગ્રસ્ત બન્યા

કેશોદના એરપોર્ટ રોડ ઉપર વળાંક ઉપર એરપોર્ટનાં મેઈન ગેટ પાસે ઓટો રિક્ષા પલ્ટી જતાં બેસેલા મુસાફરો ઈજાગ્રસ્ત બન્યા હતા. કેશોદના એરપોર્ટ રોડ ઉપર રીક્ષા પલ્ટી જતા ૧૦૮ તાત્કાલિક એમ્બ્યુલન્સ સેવા…

Breaking News
0

વેરાવળ સમસ્ત ખારવા સમાજ સાગરપુત્ર ફાઉન્ડેશનના પટેલ તરીકે દામજીભાઈ ધનજીભાઈ ફોફંડીની સર્વાનુમતે વરણી

વેરાવળ સમસ્ત ખારવા સમાજ સાગરપુત્ર ફાઉન્ડેશનના પટેલ તરીકે દામજીભાઈ ધનજીભાઈ ફોફંડીની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ તેમજ સમાજના અધ્યક્ષ તરીકે ફરીથી લખમભાઈ ભેસલા, ઉપપટેલ તરીકે ગોવીંદભાઈ વણીક, પદમભાઈ માલમડી, ગોર્વીદભાઈ કુહાડાની…

Breaking News
0

ધામળેજના ભૂલકાઓ દ્વારા વૃક્ષોને રાખડી બાંધી

સુત્રાપાડા તાલુકાના ધામળેજ ગામે આવેલ શ્રી રામભગત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી આદર્શ પ્લે હાઉસ સ્કૂલ ખાતે શાળામાં નાના વિદ્યાર્થી ભૂલકાઓ બહેનોએ વૃક્ષોને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉત્સાહભેર ઉજવણી…

Breaking News
0

જિલ્લા કક્ષાએ ગોલ્ડ મેડલ જીતી સુત્રાપાડા શહેરનું ગૌરવ વધાર્યું

સ્કુલ ગેમમાં જિલ્લા કક્ષાની સ્પર્ધામાં જુડોમાં કોડીનાર મુકામે આવેલ દક્ષિણામુર્તિ સંકુલ ખાતે જિલ્લા કક્ષાની સ્કુલ જેમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં સુત્રાપાડાના વતની હરેશભાઈ જાદવના પુત્ર દર્વ્ય કુમાર વિનોબા વિધ્ય…

1 120 121 122 123 124 1,274