સોમનાથ વેરાવળ બ્રહ્મસમાજનું ગૌરવ વધારતી હિરવા જાેશી
તાજેતરમાં તા.૨૭મી ઓગસ્ટ ૨૦૨૩ના રોજ રાજકોટ ખાતે હિમાંશુ મકવાણા અને એકટર મોનલ પટેલ તેમજ ધી મકવાણા પ્રોડકશનની ટીમ દ્વારા ગુજરાત ફેશન સ્ટાર-૨૦૨૩ સીઝન-૨ ફેશનશોનું સફળ આયોજન ક૨ેલ હતું. જેમાં ફેશન…
તાજેતરમાં તા.૨૭મી ઓગસ્ટ ૨૦૨૩ના રોજ રાજકોટ ખાતે હિમાંશુ મકવાણા અને એકટર મોનલ પટેલ તેમજ ધી મકવાણા પ્રોડકશનની ટીમ દ્વારા ગુજરાત ફેશન સ્ટાર-૨૦૨૩ સીઝન-૨ ફેશનશોનું સફળ આયોજન ક૨ેલ હતું. જેમાં ફેશન…
ધામળેજના અંધ બાળકોએ રક્ષાબંધનની ઉજવણી કરી હતી. ભાઈ-બહેનને પવિત્ર તહેવાર એટલે કે રક્ષાબંધન દિવસે બહેન ભાઈને તિલક કરે છે અને રાખડી બાંધે છે અને મીઠાઈ ખવડાવે છે. ભાઈ બહેન કંઈક…
કેનેડી ગામના કલાકારે મેળવેલી સિદ્ધિ બદલ શંકરાચાર્યજી દ્વારા સન્માન દેવભૂમિ દ્વારકા જિલ્લાના જાણીતા અને હસ્તસિદ્ધ કલાકાર દ્વારા તૈયાર કરવામાં આવેલી આકર્ષક કૃતિઓએ આ કલાકારને લંડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન…
નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે તાજેતરમાં અંડર ૧૪ બાળાઓ માટેની ઓપન સ્કીપિંગ સ્પર્ધા તાજેતરમાં રાજકોટ ખાતે યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં ખંભાળિયા તાલુકાના વિરમદળ ગામે રહેતા સરપંચ ખીમાભાઈ આંબલીયાની ધોરણ ૯…
જૈન સંપ્રદાયના રાષ્ટ્ર સંત નમ્રમુની મહારાજના સાનિધ્યમાં ગઈકાલે પારસ ધામ ખાતે મુકતાવલી મહાતપ પારણાનો પ્રસંગ અતિભવ્યતાથી ઉજવાયો હતો. આ કઠીન તપસ્યા કરનારા વિશુદ્ધીજી મહાસતીજી મહારાજ સાહેબ સાવ નાની ઉમરના એટલે…
ભાઈ અને બહેનના અમર પ્રેમની ગાથા એવા રક્ષાબંધનની આજે જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ભાવભેર અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. જાે કે ભદ્રાની ગડમથલ વચ્ચે આજથી બે દિવસ સુધી…
જૂનાગઢ જીલ્લા પોલીસ વડા તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિત વધુ મજબુત બને તેમજ અસામાજીક પ્રવૃતિ સામે પણ કડક કાર્યવાહી કરીને અસામાજીક…
પુર્વ નાયબ શિક્ષણ નિયામક આર.એસ.ઉપાધ્યાય પરિવાર દ્વારા આગામી તા.૧ સપ્ટેમ્બરને શુક્રવારથી ૯ સપ્ટેમ્બર સુધી શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર જૂનાગઢ ખાતે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરેલ છે. ઉપાધ્યાય પરિવારના મોતી સ્વ.શશીકાન્ત…
ભારત બાર જયોર્તિલીંગ પ્રથમ ભગવાનશ્રી સોમનાથ મહાદેવના દર્શનાર્થે દેશ વિદેશના લાખો કરોડો આસ્થાપ્રેમી દર્શને આવતા રહે છે. આ ભાવિકો અને લાંબા રૂટના મુસાફરોની સુવિધાઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રેલ્વે તંત્રે…
સાળંગપુરધામ ખાતે બિરાજતા શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજને આજે રક્ષાબંધન પર્વ પ્રસંગે રાખડીનો અલૌકિક શણગાર કરવામાં આવ્યો હતો અને ભાવિક ભકતોએ દર્શનનો લાભ લીધો હતો.