ચાંડેરા શૈક્ષણિક સંકુલ ખાતે તિરંગાનું વિતરણ કરાયું
“૭૫માં આઝાદી કા અમૃત મહોત્સવ” નિમીતે અત્યારે પુરા ભારત દેશમાં કાર્યક્રમો ચાલી રહ્યા છે ત્યારે “હર ઘર તિરંગા” અભિયાનને સાર્થક કરવા માટે તા.૧ર-૮-૨૦૨૩ને શનિવારે ડો.વેજાભાઈ મસરીભાઈ ચાંડેરા કન્વીનર જૂનાગઢ જિલ્લા…