Breaking News
0

ભાટીયા નજીક રીક્ષા અને મોટરકાર વચ્ચે અકસ્માત : એક ડઝન મુસાફરો ઇજાગ્રસ્ત

કલ્યાણપુર નજીકના ભાટીયા ગામ પાસે ગઈકાલે રવિવારે સવારે એક છકડો રીક્ષા તથા મોટરકાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં રિક્ષામાં જઈ રહેલા બાર જેટલા મુસાફરોને નાની-મોટી ઇજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા…

Breaking News
0

જૂનાગઢમાં સ્વામીનારાયણ મુખ્ય મંદિરે શ્રાવણ માસ દરમ્યાન યોજાયેલ શ્રી હરીકથાનો લાભ લેતા ભાવિકો

અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઠાકોરજીના સાંનિધ્યમાં ભકિતરસ છલકાયો : હરિભકતોને ઘર આંગણે સત્સંગ કથાનો મળ્યો લાભ પવિત્ર શ્રાવણ માસનો આજથી શુભારંભ થયો છે ત્યારે જૂનાગઢમાં શ્રી સ્વામીનારાયણ મુખ્ય મંદિર ખાતે…

Breaking News
0

દામોદર કુંડ ખાતે શ્રાવણ માસ નિમિત્તે ભાવિકો ઉમટી પડયા

હાલમાં શરૂ થયેલા શ્રાવણ માસ નિમિતે દરરોજ પવિત્ર દામોદર કુંડ ખાતે ભાવિકોનો ધસારો જાેવા મળશે. જેમાં ભાવિકો તટ પર બ્રાહ્મણો પાસે હાથ જાેડ, પિતૃતર્પણની વિધિઓ પણ કરાવતા હોય છે. શ્રાવણમાસના…

Breaking News
0

વંથલી તાબાના શાપુર ગામથી કોયલી ફાટક તરફ જતા માર્ગ ઉપર જુગાર દરોડો : સાત ઝડપાયા

વંથલી પોલીસે ગઈકાલે શાપુર ગામથી કોયલી ફાટક તરફ જતા રોડની બાજુમાં આવેલા એક મકાનની નજીક ઝાડ નીચે જુગાર અંગે દરોડો પાડતા જાહેરમાં જુગાર રમતા સાત શખ્સોને રૂા.૧પ૦૪૦ની રોકડ સાથે ઝડપી…

Breaking News
0

જન્માષ્ટમીએ દર વર્ષે લોકમેળામાં ઉંચા ફજર ફાળકા સહિતની રંગબેરંગી રાઇડસમાં બેસવાની મોજ લેતા સૌરાષ્ટ્રભરના દસ લાખ લોકો

વર્ષ ૧૯૫૩ થી વિવિધ સંસ્થાઓ, ૧૯૮૪ થી રાજ્ય સરકાર અને ૧૯૮૬થી વહિવટી તંત્ર દ્વારા લોકમેળો યોજાવાની શરૂઆત : ૨૦૦૩થી ત્રણને બદલે પાંચ દિવસ યોજાતો મેળો : તા.૫ થી ૯ સપ્ટેમ્બર…

Breaking News
0

દ્વારકા ખાતે પાણી પુરવઠા અને અન્ન, નાગરિક પુરવઠા મંત્રી તેમજ પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષ સ્થાને મારી માટી, મારો દેશ કાર્યક્રમ યોજાયો

માટીને નમન, વીરોને વંદન કરી રાષ્ટ્રીય અભિયાનમાં સહભાગી બનીએ : મંત્રી કુંવરજીભાઈ બાવળીયા પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાના મંત્રી તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના…

Breaking News
0

લોહાણા સમાજના વયોવૃધ્ધ ટ્રસ્ટીઓ માટે રાહતના સમાચાર દ્વારકા લોહાણા મહાજન ટ્રસ્ટમાં લાંબી ઈનિંગ બાદ નવા ટ્રસ્ટીઓની નિમણુંકને મંજુરીની મહોર લાગી

નવા નિમાયેલા ચાર ટ્રસ્ટીઓને લોહાણા સમાજની વિવિધ પાંખના વડાઓ તથા સમગ્ર જ્ઞાતિ તરફથી સાવર્ત્રિક આવકાર દ્વારકા લોહાણા મહાજન અને સદાવ્રત ફંડ ટ્રસ્ટ આશરે સાઈઠ વર્ષથી કાર્યરત છે પરંતુ ટ્રસ્ટનું કોઈ…

Breaking News
0

શ્રાવણ માસના પવિત્ર શનિવાર નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ દાદાને ફ્રુટના વાઘા, ફ્રુટનો દિવ્ય શણગાર અને ફ્રુટનો અન્નકૂટ

વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ અને શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના…

Breaking News
0

યાત્રાધામ પ્રાંચી તીર્થ ખાતે દેવ પિતૃકાર્ય અમાસ નિમિત્તે મોક્ષ પીપળે પાણી રેડવા, પિતૃ તર્પણ માટે ભાવિકો ઉમટયા

સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે દેવ પિતૃકાર્ય અમાસ નિમિત્તે યાત્રિકોનો ભારે ઘસારો જાેવા મળ્યો હતો. અમાસ નિમિત્તે પુરોવાહીની સરસ્વતી નદીમાં સ્નાન કરવા મોક્ષ પીપળે પાણી રેડવા માનવ મહેરામણ છલકાયો હતો.…

Breaking News
0

રાજસ્થાન રામદેવળા પગપાળા યાત્રા પૂર્ણ કરી પ્રાચી પહોંચેલા યુવાનોનું ભવ્ય સ્વાગત કરાયું

ગીર-સોમનાથ જિલ્લાના રોણાંજ ગામથી રામદેવપીરજી મહારાજના ભક્તો દ્વારા પગપાળા યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં રોણા જ ગામ તથા પ્રાચી ગામના યુવાનો પગપાળા રાજસ્થાન રામદેવળા રામદેવપીરજી મહારાજના મંદિર ખાતે પહોંચ્યા…

1 134 135 136 137 138 1,277