દાતારબાપુના દર્શને જતા યાત્રીકો માટે વન વિભાગ દ્વારા ગેટ ખોલવામાં નહી આવતા દાતાર સેવકો કરશે આંદોલન
જૂનાગઢમાં ભારે વરસાદના કારણે કલેકટરના જાહેરનામાના અનુસંધાને ઉપલા દાતાર દર્શને જતા યાત્રિકો માટે રોક લાગી ગઈ છે અને કોઈપણ યાત્રિક દાતારના દર્શને ન જાય એના માટે નીચે જે વન વિભાગનો…