કેશોદ પંથકમાંથી ખનીજ સંપતીનું ખનન કરી રૂા.૩,૪૮,૧૩૭ના મુદ્દામાલ સાથે ૩ સામે કાર્યવાહી
કેશોદ પીપળી ધાર તળાવમાંથી ગેરકાયદેસર રીતે ખનીજ સંપતીનું ખનન કરવા અંગે ગુનો દાખલ કરવામાં આવેલ છે. ભુસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતું જૂનાગઢના રોયલ્ટી ઈન્સ્પેકટર ભવદિપભાઈ જયવંતભાઈ ડોડીયા(ઉ.વ.ર૭) અશ્વિનભાઈ નાનજીભાઈ ગજેરા(માંગરોળ),…