જૂનાગઢમાં ઈંગ્લીશ દારૂના ૪૮ ચપટા ઝડપાયા
જૂનાગઢ એ ડીવીઝન પોલીસે ગઈકાલે નીચલા દાતાર રોડ ઉપર નવા બનેલ પુલ નીચેથી સાજીદ ઉર્ફે કટપ્પા અમીનભાઈ શેખ(ઉ.વ.રર)ના રહેણાંક મકાનેથી સુફરની થેલીમાં પુઠાના બોકસમાં રાખેલ ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂના પ્લાસ્ટીકના…
જૂનાગઢ એ ડીવીઝન પોલીસે ગઈકાલે નીચલા દાતાર રોડ ઉપર નવા બનેલ પુલ નીચેથી સાજીદ ઉર્ફે કટપ્પા અમીનભાઈ શેખ(ઉ.વ.રર)ના રહેણાંક મકાનેથી સુફરની થેલીમાં પુઠાના બોકસમાં રાખેલ ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂના પ્લાસ્ટીકના…
ઉના પંથકમાં છેલ્લા છ માસથી નાસતા-ફરતા આરોપીને ઉના સર્વલન્સ સ્કવોડના પીએસઆઈ સી.બી. જાડેજા તથા સ્ટાફે બસ સ્ટેન્ડ નજીકથી ઝડપી લીધેલ છે. ઉના પોલીસ સ્ટેશનના એક ગુનામાં સંડોવાયેલો રોહિત જાેરૂભાઈ ગોહિલ…
અગ્રણી પુત્રના નિધનથી શહેરમાં શોકનું મોજુ ખંભાળિયાના જાણીતા ઉદ્યોગપતિ અને પ્રજાપતિ સમાજના અગ્રણી સ્વ. મેઘજીભાઈ નરશીભાઈ ટાકોદરાના પુત્ર ચેતનભાઈ (ઉ.વ. 37) નું ગઈકાલે મંગળવારે હૃદયરોગના કારણેના હુમલાના કારણે મૃત્યુ નીપજતા…
જૂનાગઢ મહાનગરમાં ગત દિવસોમાં બનેલ કરૂણાંતિકાને લઇ મનપા તંત્ર હરકતમાં આવી અનેક જૂની ઈમારતોને નોટિસ ફટકારી જર્જરિત ઈમારતો ઉતારવામાં આવી રહેલ છે. પરંતુ આ ઈમારતોનો કાટમાળ ઉતારી જેતે સ્થળ ઉપર…
ગિરનાર રોપવે મેઇન્ટેનન્સ શટડાઉન, જે મૂળ ૭મી ઓગસ્ટથી ૧૧મી ઓગસ્ટ સુધી સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું તે પ્રતિકૂળ હવામાનને કારણે મુલતવી રાખવામાં આવ્યું છે. શટડાઉન માટેની નવી તારીખો ટૂંક સમયમાં જાહેર…
જૂનાગઢના ગિરનારી ગ્રુપના સમીર દત્તાણી તથા સંજય બુહેચાની એક અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે, ભવનાથ ખાતે આવેલ ભારતી આશ્રમના સાનિધ્યમાં જૂનાગઢ શહેર તથા આજુબાજુના તાલુકાઓમાંથી ગિરનારી ગ્રુપના માધ્યમથી રક્તદાન…
જૂનાગઢના ગિરનારમાં આવેલ સુપ્રસિદ્ધ જટાશંકર મહાદેવના મહંત શ્રી પૂર્ણાનંદજી મહારાજના સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ જૂનાગઢ જિલાના ટ્રસ્ટી હસુભાઈ જાેશી, પૂર્વ જિલા પ્રમુખ પ્રફુલભાઈ ત્રિવેદી, રવિભાઈ ઠાકર, શૈલેષ પંડ્યા વગેરેએ અધિક…
માંગરોળ નગરપાલિકામાં રોજમદાર સફાઈ કામદારોનો કોન્ટ્રાકટ પધ્ધતિમાં સમાવેશ તેમજ કોન્ટ્રાકટ બેઈઝ સફાઈ કર્મીઓને એજન્સી દ્વારા નિયમિત પગાર ચુકવવામાં ન આવતો હોવાના આક્ષેપ સાથે સફાઈ કામદારોએ ચીફ ઓફીસરને આવેદન પાઠવી “પગાર…
ઠાકોરજીને ખુલ્લા પડદે સ્નાન-અભિષેક કરાયો : રાત્રીના ૧રના ટકોરે કૃષ્ણ જન્મોત્સવ થશે ધર્મનગરી દ્વારકા ખાતે પુરૂષોતમ માસના પાવન અવસરે શ્રી દ્વારકાધીશજીના જગતમંદિરમાં વર્ષ દરમ્યાન વિવિધ ઉત્સવો અધિક માસ દરમ્ય્ન ઉજવાય…
દિપ પ્રાગટય જગદગુરૂ શંકરાચાર્યજીના હસ્તે થયું ધર્મનગરી દ્વારકા ખાતે પુરૂષોતના પાવન અવસરે શ્રી દ્વારકાધીશજીના સાંનિધ્યમાં પ્રસિધ્ધ ભાગવતાચાર્ય પૂજય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખેથી દિવ્ય ભાગવત સપ્તાહનો આજે શહેરના શ્રી ભડેશ્વર મહાદેવ…