અધિકમાસ નિમિત્તે દ્વારકાધીશ જગતમંદિરમાં રામનવમી પર્વની ભવ્ય ઉજવણી કરાઈ
મધ્યાહન સમયે ઠાકોરજીની ઉત્સવ આરતી પુરષોત્તમ માસ દરમ્યાન દ્વારકાધીશ મંદિરમાં ઊજવાતા ઉત્સવ પૈકી ભગવાન વિષ્ણુજીના જ સ્વરૂપ એવા મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રી રામનો જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો. ઠાકોરજીને ભગવાન શ્રીરામ…