Breaking News
0

અધિકમાસ નિમિત્તે દ્વારકાધીશ જગતમંદિરમાં રામનવમી પર્વની ભવ્ય ઉજવણી કરાઈ

મધ્યાહન સમયે ઠાકોરજીની ઉત્સવ આરતી પુરષોત્તમ માસ દરમ્યાન દ્વારકાધીશ મંદિરમાં ઊજવાતા ઉત્સવ પૈકી ભગવાન વિષ્ણુજીના જ સ્વરૂપ એવા મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રી રામનો જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો. ઠાકોરજીને ભગવાન શ્રીરામ…

Breaking News
0

મહિલાઓને એક જ સ્થળે તમામ સહાય પુરી પાડતું દેવભૂમિ દ્વારકા જિલ્લાનું સખી-વન સ્ટોપ સેન્ટર

જિલ્લામાં ચાર વર્ષમાં ૫૫૬ બહેનોનું કરાયું કાઉન્સેલિંગ કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા હિંસાથી પિડીત મહિલાઓને કાઉન્સેલીંગ, રહેઠાણ, પોલીસ સહાય, કાયદાકીય માર્ગદર્શન, તબીબી સહાય પ્રકારની સુવિધા ચોવીસ કલાક…

Breaking News
0

જૂનાગઢમાં ભયજનક બિલ્ડીંગના ઓઠા હેઠળ મકાન માલિક દ્વારા ભાડુઆતોને ખાલી કરવા કારશો ?

બીએમસી એકટ ર૬૪ અંતર્ગત મનપા તંત્રએ પુરતું સર્વે કર્યા વિના નોટિસ ફટકારી અને જવાબદારીમાંથી છટકી જવાનો પણ આક્ષેપ જૂનાગઢ શહેરમાં જર્જરીત અને ભયજનક બિલ્ડીંગોને ઉતારી લેવા માટેની મહાનગરપાલિકા દ્વારા જે…

Breaking News
0

કેશોદના કોલેજ રોડ ઉપર ત્રિપલ અકસ્માત સર્જાયો સાત લોકો ઘાયલ બન્યાં

કેશોદના કોલેજ રોડ ઉપર દશામાની મૂર્તિનું વિસર્જન કરવા જઈ રહેલાં ભાવિકો ભક્તોનાં સરઘસ પાસેથી એસટી બસ ગાંધીનગર-કેશોદ રજીસ્ટ્રેશન નંબર જીજે-૧૮-ઝેડ-૩૧૦૦ રોગ સાઈડમાં લેતાં સામેથી આવતી ફોરવ્હીલ કાર મારૂતિ ઝેન અથડાઈ…

Breaking News
0

માંગરોળ બંદર ખાતે આવેલ કોલ્ડ સ્ટોરેજમાં મોડી રાત્રે આગ લાગી

કેશોદ નગર પાલિકા ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ કન્ટ્રોલ રૂમ ખાતે રાત્રે ૧ઃ૩૦ કલાકે માંગરોળ બંદર ખાતે કોલ્ડ સ્ટોરેજમાં આગ લાગવાની જાણકારી મળતા ૨(બે) ફાયર ફાઇટર અને ફાયર સ્ટાફ ઘટના સ્થળે…

Breaking News
0

માણાવદરના બોડકા સીમ વિસ્તારમાં ઈકલેકટ્રીક શોકથી બાળાનું મૃત્યું

માણાવદર તાલુકાના બોડકા ગામની સીમમાં હાલ રહેતા વાલમભાઈ હલીયાભાઈ ડામોરની પુત્રી શારદાબેન વાલમભાઈ ડામોર(ઉ.વ.૧ર)ને સ્વામીના બોડકા ગામની સીમામાં આવેલી વાડીએ ઈલેકટ્રીક મોટરના વાયરમાંથી શોક લાગતા તેઓનું મૃત્યું થયું છે. માણાવદર…

Breaking News
0

ખંભાળિયાના આહિર સિંહણ ગામે પુરમાં બાળકો, વાલીઓ તણાયા

સ્કૂલેથી વિદ્યાર્થીઓને લઈ જતા જીવલેણ બનતી ઘટના અટકી : ગ્રામજનો દ્વારા રેસ્ક્યુ કરાયું ખંભાળિયા તાલુકાના આહિર સિંહણ ગામ નજીકના કોઝવે ઉપરથી ગત સાંજે ભારે પુર જેવા પાણીના પ્રવાહ વચ્ચે વિદ્યાર્થીઓને…

Breaking News
0

ખંભાળિયા શહેરનું સરકારી રેસ્ટ હાઉસ જર્જરીત : ખખડી જતા બંધ કરવાનો ર્નિણય : રીનોવેશન કરવામાં આવે તેવી માંગ

ખંભાળિયા શહેરની મધ્યમાં આવેલું સરકારી સરકીટ હાઉસ ખૂબ જ જર્જરિત હોય, આ પરિસ્થિતિમાં કોઈ અકસ્માત ન સર્જાય તે હેતુથી આ સર્કિટ હાઉસ બંધ કરવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. ખંભાળિયા શહેરમાં…

Breaking News
0

ખંભાળિયામાંથી અનઅધિકૃત રીતે મંગાવવામાં આવેલો આયુર્વેદિક સીરપનો જથ્થો પકડાયો

રૂા.૮.૯૬ લાખનો મુદ્દામાલ કબજે : એલ.સી.બી પોલીસની કાર્યવાહી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રતિબંધિત આલ્કોહોલ મિશ્રિત આયુર્વેદિક સીરપનો જથ્થો થોડા સમય પૂર્વે પોલીસે ઝડપી પાડ્યા બાદ બુધવારે એલસીબી પોલીસે ખંભાળિયામાંથી વધુ ૪,૦૦૦…

Breaking News
0

પવિત્ર પરસોતમ માસ નિમીતે માંગરોળમાં શ્રીરામ પારાયણ જ્ઞાનયજ્ઞનુ સુંદર આયોજન કરાયું

કથાકાર શાસ્ત્રીજીનું વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બહુમાન કરાયું જૂનાગઢના માંગરોળના ટાવર પાસે આવેલ સીટી સેન્ટર ડેવલપમેન્ટ એપાર્ટમેન્ટના મધ્યમાં શ્રીરામ પરાયણ જ્ઞાનયજ્ઞ રામ કથાનું સુંદર અને ભક્તિમય આયોજન કરાયું છે. પવિત્ર…

1 147 148 149 150 151 1,274