ભેસાણ તાલુકાના ચુડા ગામે વૃધ્ધાની ગળુ કાપી નિર્મમ હત્યા
મૃતક મહિલાના સોનાના બુંટીયા ગુમ : લુંટ ચલાવી મોતને ઘાટ ઉતારી અજાણ્યા શખ્સો ફરાર જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ચુડા ગામે એકલા રહેતા વૃદ્ધાની તેના ઘરના પાણીના ટાંકામાંથી હત્યા કરાયેલી લાશ…
મૃતક મહિલાના સોનાના બુંટીયા ગુમ : લુંટ ચલાવી મોતને ઘાટ ઉતારી અજાણ્યા શખ્સો ફરાર જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ચુડા ગામે એકલા રહેતા વૃદ્ધાની તેના ઘરના પાણીના ટાંકામાંથી હત્યા કરાયેલી લાશ…
જૂનાગઢના વિવિધ ધાર્મિક સ્થળો ઉપરાંત ભવનાથને જાેડતી સીધી સેવા શરૂ થાય તો ભાવિકોને ખુબ જ રાહત થશે જૂનાગઢ શહેરના લોકોને ધાર્મિક સ્થળોના દર્શનનો લ્હાવો મળી શકે તેમજ શહેરના મુખ્ય મથક…
જૂનાગઢ જીલ્લામાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આંખ આવવાના કેસથી લોકો ઘરે ઘરે પરેશાન છે. કેટલાક લોકો આ રોગને અખીયા મિલાકે રોગ પણ કહી રહ્યા છે, લોકો એક પછી એક આ…
જૂનાગઢના બિલખા રોડ, ધરાનગર, પાઠકનગર, હુડકા પોલીસ લાઈન નજીકના વિસ્તારમાં રહેતા એક પરિવારની સગીર વયની બાળાને માણાવદરના મિતડી રોડ ઉપર વાદીવાસ નજીક રહેતા સાગર ખેરાતભાઈ વાઘેલા નામનો શખ્સ લલચાવી ભગાડી…
જૂનાગઢમાં પુરૂષોત્તમ માસ નિમિત્તે યોજાતા વિવિધ કાર્યક્રમો અંતર્ગત કાળાપાણાની સીડી પાસે આવેલ માયનેસ્ટ કે એપાર્ટમેન્ટની મહિલાઓએ ઘઉં, ચોખા, અડદની દાળ, મગ સહિતના ધાન્ય સાથે ધર્મરાજા મંડળનું સ્થાપન પાઠ કરી પૂજન-અર્ચન…
કેશોદ વિડીયો એન્ડ ફોટોગ્રાફર એસોસીએશન દ્વારા વખતો વખત વિવિધ કાર્યક્રમોનું સેમીનાર નવી ટેકનોલોજી ફોટો વિડિયો કેમેરા ડેમોન્સ્ટ્રેશન વર્કશોપ સહીતનું આયોજન કરવામાં આવતું રહ્યું છે. ત્યારે હાલમાં નવી ટેકનોલોજી ફોટો વિડિયો…
હરિયાણાના મેવાત વિસ્તારમાં તાજેતરમાં યોજવામાં આવેલી એક ધાર્મિક યાત્રા ઉપર થયેલા જેહાદી આતંકવાદીઓના હુમલામાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ જધન્ય બનાવનો ખંભાળિયામાં ઉગ્ર વિરોધ જાેવા મળી રહ્યો છે. આ…
પોલીસને અવગણીને નાસી છૂટેલો અમદાવાદનો વાહન ચાલક હાઈવે ઉપરથી ઝડપાયો ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારમાં પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિક નિયમન અંગેની કાર્યવાહી કડક હાથે કરવામાં આવી રહી છે. પુરપાટ વેગે…
દ્વારકાની ગર્લ્સ સ્કુલમાં વર્ષો પછી આચાર્યની જગ્યા ભરાઈ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તારીખ ૩૦ જુલાઈથી જિલ્લાની ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યોની ખાલી રહેલી જગ્યા માટે ઇન્ટરવ્યૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં મંગળવારે…
જૂનાગઢમાં ભારે વરસાદના કારણે કલેકટરના જાહેરનામાના અનુસંધાને ઉપલા દાતાર દર્શને જતા યાત્રિકો માટે રોક લાગી ગઈ છે અને કોઈપણ યાત્રિક દાતારના દર્શને ન જાય એના માટે નીચે જે વન વિભાગનો…