જૂનાગઢ સહિત સોરઠના વિવિધ તાલુકામાં અવરીત મેઘરાજા વર્ષા
કેશોદમાં ૬ ઈંચ, માણાવદર, વિસાવદર, મેંદરડા, સાડા ત્રણ ઈંચ, વંથલી બે ઈંચ, જૂનાગઢ દોઢ ઈંચ વરસાદ : જીલ્લા ૧ર ડેમ ઓવરફલો ગઈકાલે જૂનાગઢ સહિત સોરઠના વિવિધ તાલુકામાં મેઘરાજાએ ધીમીધારે હેત…
કેશોદમાં ૬ ઈંચ, માણાવદર, વિસાવદર, મેંદરડા, સાડા ત્રણ ઈંચ, વંથલી બે ઈંચ, જૂનાગઢ દોઢ ઈંચ વરસાદ : જીલ્લા ૧ર ડેમ ઓવરફલો ગઈકાલે જૂનાગઢ સહિત સોરઠના વિવિધ તાલુકામાં મેઘરાજાએ ધીમીધારે હેત…
માળીયાના જૂથળ ગામના ખેડૂત કડવાભાઈ ભાદરકા(ઉ.વ ૬૨) ખેતરેથી બળદગાડુ લઈ પોતાના ઘર તરફ આવી રહ્યાં હતા ત્યારે રસ્તામાં આવતી નદી ઉપરના પુલ ઉપરથી બળદનો પગ લપસી જતા બળદગાડા સહિત ખેડૂત…
જૂનાગઢમાં અગાઉના મનદુઃખે તલવાર, લોખંડના પાઈપ વડે હુમલાનો બનાવ બન્યો છે. આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢમાં અંજન્ટા ટોકીઝની પાસે રહેતા આરીફાબેન જાબીદભાઈ થઈમ(ઉ.વ.૩૯)એ હસન ઉર્ફે…
“જસદણમાં રિવરફ્રન્ટ, સીસીટીવી કેમેરા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી મોડેલ નગર બનાવાશે” : મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, આટકોટમાં આયુષ વિભાગ દ્વારા ૨૦ બેડની હોસ્પિટલ બનાવાશે જસદણના માર્કેટીંગ યાર્ડ ખાતે જસદણ નગરપાલિકા દ્વારા…
ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અનેકવિધ યોજનાઓ થકી ઉદ્યમીઓને પ્રોત્સાહન અપાય છે. રાજકોટ જિલ્લાની વાત કરીએ તો, છેલ્લા ત્રિમાસિક ગાળામાં એપ્રિલથી જૂન-૨૦૨૩ સુધીમાં ૬૯૦૦થી વધુ સુક્ષ્મ એકમોને રૂપિયા ૧૬૫ કરોડથી…
લોકમેળા સમિતિ દ્વારા રાજકોટ શહેરમાં રેસકોર્સ મેદાન ખાતે તા.૫-૯-૨૦૨૩ થી તા.૯-૯-૨૦૨૩ દરમ્યાન રસરંગ લોકમેળાનું આયોજન કરવામાં આવેલ છે. આ લોકમેળો ૨૦૨૩માં ફોર્મ વિતરણ તથા સ્વીકારવા માટે હાલ ચોમાસાની સીઝન હોય…
લેમન ટ્રી હોટલના નામથી ખોટી સાઈટ બનાવીને બાર રૂમનું એડવાન્સ ભાડું મેળવી લીધું દ્વારકામાં આવેલી જાણીતી લેમન ટ્રી હોટલના નામથી કોઈ ગઠિયાએ ખોટી વેબસાઈટ બનાવી અને તેમાં એક મહિલા આસામી…
એક વર્ષમાં ૩૦ થી વધારે જાેબફેર દ્વારા એક હજારથી વધુ ઉમેદવારો પસંદગી થઈ જિલ્લા રોજગાર કચેરી ખાતે નોંધાયેલ ઉમેદવારોને રોજગારીની તકો મળે તે હેતુથી ખાનગી ક્ષેત્રનાં નોકરીદાતાઓ અને રોજગાર વાંચ્છુ…
ભારત માટે મહત્વપૂર્ણ અને સમગ્ર દુનિયાની જેના ઉપર નજર છે, તે ચંદ્રયાન ૩ નું લોન્ચિંગ ગઈકાલે શુક્રવારે બપોરે શ્રી હરિકોટા ખાતે આવેલા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી કરવામાં આવ્યું હતું. તે…
પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્યની કચેરીના હુકમ અન્વયે પીએસઆઇ સંવર્ગમાંથી પીઆઇ સંવર્ગમાં બઢતી માટે એક વર્ષ શાખાના અનુભવની જાેગવાઈ થયેલ હોય જૂનાગઢ જિલ્લામાં ફરજ બજાવતા ૧૭ પીએસઆઇની…