કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ જૂનાગઢ શહેરના અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો
કલેકટરએ મોડી રાત્રે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી : જનજીવન સામાન્ય બને તે માટે જરૂરી નિર્દેશ આપ્યા : રોગચાળો અટકાવવા માટે સાફ-સફાઈ, દવા છંટકાવ સહિતની યુદ્ધના ધોરણે હાથ ધરાયેલી કામગીરી જૂનાગઢ…