૬ જુલાઈ, ૧૮૮૫ના રોજ પ્રથમ વખત જીવવિજ્ઞાની લુઈ પાશ્ચરે માનવહિત માટે અબોલ જીવોના સંસર્ગથી મનુષ્યોમાં પ્રસરતી બીમારી-ઝૂનોટિક રોગો અંગે સજાગ બની સતર્કતા કેળવવાનો દિવસ એટલે ‘વિશ્વ ઝૂનોસીસ ડે’
એનિમલ હેલ્પલાઇનમાં રોજના સરેરાશ ૨૦૦ ફોન કોલ્સ મારફતે પ્રાણી-પંખીઓની સારવાર કરાવતા નાગરિકો આપણું રોજિંદુ જીવન અનેક અબોલ જીવો સાથે પસાર થતું હોય છે. ગાય- ઘોડા-કુતરા-બિલાડી-સસલા-લવ બર્ડઝ – માછલી-ગીનીપીગ-કાચબા-કબૂતર-પોપટ વગેરે જેવા…