દ્વારકા જિલ્લામાં ૩૫૦૦થી વધુ લોકો સલામત સ્થળે ખસેડાયા, દરિયાકાંઠા ઉપર પોલીસ ગોઠવાઈ
લોકોની સલામતી માટે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોનું સતત નિરીક્ષણ : કેન્દ્રીય પશુપાલન મંત્રી પરષોત્તમ રૂપાલા ૧૩મી જૂને દ્વારકા પહોંચશે : જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ, આરોગ્ય,…