Breaking News
0

દોલતપરામાં પૈસા બાબતે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી

જૂનાગઢના દોલતપરા ગોપાલનગર ખાતે રહેતા નિલેશભાઈ નારણભાઈ હુણ(ઉ.વ.ર૯)એ ઈસુબ ડાડાભાઈ, અલ્તાફ ડાડાભાઈ, ડાડાભાઈ રહે.ત્રણેય દોલતપરા વાળા વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના ફરિયાદીએ આરોપી નં-૧ પાસેથી પૈસા…

Breaking News
0

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ તરીકે શકિતસિંહ ગોહિલની વરણી

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદિશ ઠાકોરના અનુગામી તરીકે ભાવનગરના પુર્વ ધારાસભ્ય અને રાજયસભાના સાંસદ શકિતસિંહ ગોહિલની ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ તરીકે વરણી થતા તેઓને વ્યાપક આવકાર સાથે અભિનંદની વર્ષા કરવામાં…

Breaking News
0

ગિરનાર ઉપર ભારે પવન ફુંકાતા રોપવે સેવા બંધ

વાવાઝોડું ત્રાટકવાની આગહીઓ વચ્ચે સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે ત્યારે આ દરમ્યાન આજે વહેલી સવારે ભારે પવન ફુંકાતા વહેલી સવારથી જ રોપવે બંધ રાખવાની ફરજ પડી હતી. આ સાથે…

Breaking News
0

દ્વારકા નગરપાલિકા દ્વારા દરિયા કિનારા વિસ્તારોમાં ભયસૂચક બેનરો લગાવાયા

દરિયામાં નહાવા માટે મનાઈ ફરમાવી : આખરે તંત્ર જાગ્યું બિપોરજાેય વાવાઝોડું અરબી સમુદ્રમાં સક્રિય બન્યું હોય ત્યારે સમગ્ર રાજ્યમાં દરિયાઈ પટ્ટીમાં અગમચેતીના પગલાં ઉઠાવાઈ રહ્યા છે. ત્યારે દ્વારકામાં પણ દરિયાઈ…

Breaking News
0

મહેસાણા જિલ્લાને રૂપિયા ૯૧ કરોડનાં વિકાસ કાર્યોની ભેટ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મહેસાણાથી મોઢેરાને જાેડતા ચાર માર્ગીય સ્ટેટ હાઇવે અને જાેટાણામાં નવનિર્મિત તાલુકા સેવા સદનનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઈ-લોકાર્પણ મહેસાણા જિલ્લાને રૂપિયા ૯૧ કરોડનાં વિકાસ કામોની ભેટ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે…

Breaking News
0

રાજ્યના દરિયાઈ પટ્ટીના જિલ્લાઓની ડિઝાસ્ટર મેનેજમેન્ટ સજ્જતાની સમીક્ષા કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

‘બીપોરજાેય’ વાવાઝોડાની સંભવિત અસર સામે જિલ્લા તંત્રવાહકો ઝિરો કેઝ્‌યુઆલિટીના એપ્રોચથી તૈયાર : કેન્દ્રિય હવામાન વિભાગની વખતોવખતની સૂચનાઓ મુજબ દરિયાકાંઠાના જિલ્લાઓ આગોતરા આયોજન કરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના દરિયાઈ પટ્ટીના જિલ્લાઓના…

Breaking News
0

શ્રીકષ્ટભંજનદેવ દાદાને રંગબેરંગી કલરના ફુલોની પાંદડીનાવાઘાતેમજફુલનો દિવ્ય શણગાર

વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના…

Breaking News
0

રાજકોટ જિલ્લાની સરકારી બાલવાટિકાઓમાં ૧૬ દિવ્યાંગો સહિત ૧૧,૮૯૯ ભૂલકાંઓ પ્રવેશ મેળવશે

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ અન્વયે ગુજરાતની દરેક સરકારી પ્રાથમિક શાળામાં બાલવાટિકા શરૂ કરવાનો રાજ્ય સરકારે ર્નિણય કર્યો છે. તેથી, આ વર્ષે બાલવાટિકામાં પ્રવેશ પામનારા બાળકોનો પણ શાળા પ્રવેશોત્સવમાં સમાવેશ કરવામાં આવશે.…

Breaking News
0

સ્કૂલ ઓફ એક્સેલન્સ રાજકોટ જિલ્લામાં ડિજિટલ એજ્યુકેશનમાં નોંધપાત્ર વૃદ્ધિ : ૭૩૦ ‘જ્ઞાનકુંજ’ થકી અપાતું સ્માર્ટ-ક્વોલિટી એજ્યુકેશન ઃ ૮૧ કમ્પ્યૂટર લિટરસી સેન્ટર, ૮૫ જ્ઞાનકુંજ સ્માર્ટ ક્લાસનો થનારો પ્રારંભ

સમયની સાથે ટેક્નોલોજીનો વ્યાપ વધ્યો છે અને તેનો શિક્ષણમાં પણ ઉપયોગ થવા લાગ્યો છે. જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત રાજકોટ જિલ્લામાં ૭૩૦ જ્ઞાનકુંજ-સ્માર્ટ ક્લાસ બનાવાયા છે. જેમાં ચાલુ વર્ષે ૮૫ સ્માર્ટ-ક્લાસનો વધારો…

Breaking News
0

પર્યાવરણને નુકસાનકર્તા બિયારણ સામે દેવભૂમિ દ્વારકા એસ.ઓ.જી. પોલીસની કાર્યવાહી

ખંભાળિયામાં કપાસના આધાર પુરાવા વગરના બિયારણ વેચતા બે શખ્સો પર્યાવરણને નુકસાનકર્તા ખાતર તેમજ બિયારણ વેંચતા તત્વો સામે કાર્યવાહી કરવા માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય દ્વારા જિલ્લા એસ.ઓ.જી.…

1 159 160 161 162 163 1,266