ખંભાળિયામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ ખેત પેદાશોનું વેચાણ તથા પ્રદર્શન કાર્યક્રમ યોજાયો
કૃષિ અને ઋષિની સંસ્કૃતિ ધરાવતા ભારત વર્ષના ધરતીપુત્રો સુખી અને સમૃધ્ધ બને તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ભારતના ખેડુતોની આવક બમણી કરવાનો સંકલ્પ છે. ખેડૂતો સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈ…