Breaking News
0

‘ઉદ્યોગ’ વિનાના જૂનાગઢની હાલત ખાયા પીયા સબકુછ બાકી બચા કુછ નહી જેવી

જૂનાગઢને ઉદ્યોગ અપાવી દેવાની ક્ષમતા કે લાયકાત કોઈ કહેવાતા નેતામાં ન હોવાની પ્રજાની ફરિયાદ ગુજરાત રાજયનું મહત્વનું શહેર અને ઐતિહાસિક રીતે પણ દેશભરમાં પ્રખ્યાત એવા જૂનાગઢ શહેરની હાલત ખુબ જ…

Breaking News
0

સ્વ. ધારાબેન કડીવારને ન્યાય અપાવવા માટે જૂનાગઢમાં સમસ્ત કોળી સમાજ દ્વારા આવતીકાલે અગત્યની બેઠક

ધારાબેનના હત્યારાઓને કડક સજા કરવામાં આવે તેવી માંગણી સાથે સરકાર પાસે રજુઆત કરાશેે જૂનાગઢ સમસ્ત કોળી સમાજની દિકરી સ્વ. ધારાબેન કડીવારને ન્યાય અપાવવા માટે સમસ્ત કોળી સમાજ દ્વારા આવતીકાલે એટલે…

Breaking News
0

કેશોદમાં લગ્ન કરાવી દેવા દબાણ કરી ફોટો વાયરલ કરવાની ધમકી સાથે માંગણી કરી

કેશોદમાં બનેલા એક બનાવમાં પ્રેમ સંબંધમાં પ્રેમીએ યુવતીના પરિવારજનોને લગ્ન કરાવી દેવાનું દબાણ કરી અને યુવતીનો ફોટો વાયરલ કરવાની ધમકી આપી રૂા.૧૦ લાખની રકમની માંગણી કર્યાની ફરીયાદ પોલીસમાં નોંધાવવામાં આવી…

Breaking News
0

જૂનાગઢમાં આવેલા શ્રી સ્વામીનારાયણ મુખ્ય મંદિર ખાતે આવતીકાલે પૂનમના દિવસે ધ્વજારોહણ સહિતના વિવિધ કાર્યક્રમો

ભાવિકોની જયાં આસ્થા રહેલી છે તેવા જૂનાગઢમાં જવાહર રોડ ઉપર આવેલા શ્રી સ્વામીનારાયણ મુખ્ય મંદિર ખાતે આવતીકાલે પૂનમના દિવસે સવારથી જ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવનાર છે. ભગવાન સ્વામીનારાયણના સ્વહસ્તે…

Breaking News
0

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ઘડાયેલી નવી ઇલેક્ટ્રોનિક્સ પોલિસીની ફલશ્રુતિ રૂપે ગુજરાત સરકાર અને ટાટા ગૃપ વચ્ચે MoUસંપન્ન થયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ર૦૩૦ સુધીમાં ૧૦૦ ટકા ઇલેક્ટ્રીક વાહન ઉપયોગ અને પ૦ ટકા કાર્બન ઉત્સર્જન-નેટ ઝિરો કાર્બન ઇમિશનના આપેલા લક્ષ્યને સાકાર કરવામાં ગુજરાતનું આગવું કદમ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં…

Breaking News
0

ભાણવડ તાલુકાના પાછતર ખાતે પેટા આરોગ્ય કેન્દ્રનું ખાત મુહુર્ત કરતા પ્રવાસન અને વન પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરા

અંદાજિત રૂા.૨૯ લાખના ખર્ચે અદ્યતન સુવિધા સાથે બનશે બિલ્ડીંગ ભાણવડ તાલુકાના પાછતર ખાતે પેટા આરોગ્ય કેન્દ્રનું પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, કલાઈમેન્ટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરાની ઉપસ્થિતિમાં…

Breaking News
0

શ્રીકષ્ટભંજનદેવ દાદાને રંગબેરંગી કલરના ફુલોની પાંદડીનાવાઘા-લાલફુલનો દિવ્ય શણગાર

વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ અને શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી…

Breaking News
0

પ્રકૃતિના જતન, સંરક્ષણ અને સંવર્ધન સાથેનીવૃતિ ધરાવતો પ્રવૃત વિકાસ તરફ ગતિ સાથે પ્રગતિ કરતો રાજકોટ જિલ્લો છેલ્લા પાંચ વર્ષમાં ૧૫૪૮.૫૦ હેકટર જમીનમાં કરાયું વૃક્ષારોપણ

ટકાઉ વિકાસની સંકલ્પનાને સાર્થક કરવા “વૃક્ષ ખેતી યોજના” હેઠળ જિલ્લામાં વર્ષ ૨૦૨૨-૨૩માં ૧૮૫ લાભાર્થીઓને રૂા.૧૨.૮૦ લાખની સહાય ચુકવાઈ : મિયાવાકી પધ્ધતિ હેઠળ ઈશ્વરિયા પાર્ક-ગોંડલ તાલુકામાં “વન કવચ” તૈયાર કરાશે “કુદરતિ…

Breaking News
0

ઘેલા સોમનાથ મહાદેવ તથા મીનળ મંદિરના વિકાસ અંગેની બેઠકમાં તમામ કામો નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવાની મંત્રી કુંવરજીભાઇ બાવળિયાની કોન્ટ્રાક્ટરને તાકીદ

વીંછીયા તાલુકાના સોમ પીપળીયા ખાતે આવેલ સુપ્રસિધ્ધ યાત્રાધામ શ્રી ઘેલા સોમનાથ મહાદેવના મંદિરમાં તથા મંદિરની બહાર કરવાના કરવાના થતા વિવિધ વિકાસ કામો અંગેની બેઠક પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાળવીયાના અધ્યક્ષસ્થાને…

Breaking News
0

વિંછીયા ખાતે ડાયાલીસીસ સેન્ટરનું લોકાર્પણ કરતાં મંત્રી કુંવરજીભાઈ બાવળીયા : કિડનીના દર્દીઓને મળશે નિઃશુલ્ક સેવા

રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકામાં અમરાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કિડનીના દર્દીઓ માટે તાલુકા કક્ષાનાં ડાયાલીસીસ સેન્ટરનું લોકાર્પણ કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાનાં વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ સેન્ટર ખાતેથી દર્દીઓને…

1 176 177 178 179 180 1,278