જેતપુર નવાગઢ નગરપાલિકા વિસ્તારમાં ૮૧૧ લાભાર્થીઓને મળ્યા “ઘરનાં ઘર”
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયેલા “અમૃત આવાસોત્સવ” અન્વયે રાજકોટના જેતપુર નવાગઢ નગરપાલિકા વિસ્તારમાં બી.એલ.સી. ઘટકના શહેરી વિસ્તારના લાભાર્થીઓના ઈ–ગૃહ પ્રવેશનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઉપસ્થિત…