જૂનાગઢમાં સેવા સેતુ કેન્દ્રના શુભારંભ સંતો, અગ્રણી, મહાનુભાવોની વિશેષ ઉપસ્થિત
આજના સમયમાં લોકોની સામાન્ય જરૂરિયાત એવી આરોગ્યલક્ષી સેવાઓમાં જૂનાગઢ અને આજુબાજુ ના વિસ્તારના લોકોને સેવાઓનો લાભ મળી રહે તે હેતુથી શ્રી સેવાસેતુ ચેરીટેબલ ટ્રસ્ટ-જૂનાગઢ દ્વારા “સેવાસેતુ નિદાન કેન્દ્ર”ની શુભ શરૂઆત…