દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૮૧ ગામોમાં ૧૨૨ લાભાર્થીઓએ પોતાના આવાસમાં પ્રવેશ કર્યો
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર રાજ્યમાં ગઈકાલે શુક્રવારે રૂા.૧૯૪૬ કરોડના ખર્ચથી નિર્મિત ૪૨,૪૪૧ આવાસોનું લોકાર્પણ કરી, લાભાર્થીઓનો ગૃહ પ્રવેશ કરાવ્યો હતો. સાથે રૂા.૨૪૫૨ કરોડના વિવિધ પ્રકલ્પોનું ઇ-લોકાર્પણ અને ખાતમુર્હત કરવામાં આવ્યું…