રાજકોટ ખાતેના કાઠીયાવાડ બાલાશ્રમની ‘તન્મય’ નામની અનાથ બાળકીને અમેરીકાના દંપતીએ દતક લઈ નામ આપ્યું ‘આહના’
દિકરીને દતક લઈ અમેરીકાના દંપતીએ માનવતાની સુવાસ પ્રસરાવી અને દીપાવ્યું આંગણું રાજકોટ ખાતેના કાઠીવાડ બાલાશ્રમની ૧ર વર્ષની એક બાળકીને પાલક માતા-પિતાનો સહારો મળ્યો છે. મુળ બિહારી દંપતી કે જેઓ હાલ…