Breaking News
0

ખંભાળિયા નજીકના પૌરાણિક મંદિરે આગેવાનો, કાર્યકરો દ્વારા માથું ટેકવવામાં આવ્યું

ખંભાળિયા નજીકના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા અતિ પૌરાણિક અને ઐતિહાસિક એવા આઈ બેલી આવડ માતાજીના મંદિર ખાતે ગઈકાલે સોમવારે યોજવામાં આવેલા ધાર્મિક કાર્યક્રમમાં નવ નિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવીએ ઉપસ્થિત…

Breaking News
0

આપણું જૂનાગઢ પ્રવાસનધામ અને ધાર્મિક સ્થળોને લઈને દેશભરમાં નંબર-૧

સૌરાષ્ટ્ર, ગુજરાત અને દેશભરમાંથી પ્રવાસીઓ ઉમટી પડે છે : ફરવા લાયક સ્થળોની મુલાકાત સાથે ધાર્મિક સ્થળોએ દર્શન કરી ધન્યતા અનુભવે છે ગુજરાત અને દેશભરમાં રાજયકીય ઐતિહાસીક અને પ્રવાસન તેમજ ધાર્મિક…

Breaking News
0

શીલ પંથકના ચંદવાણા ગામે પ્રેમ સંબંધના મનદુઃખે હુમલો

માંગરોળ તાલુકાના ચંદવાણા ગામે પ્રેમ સંબંધના પરિણામે હુમલાનો બનાવ બનવા પામતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે ગોવિંદભાઈ ઉર્ફે રઘાભાઈ અરજણભાઈ કરગઠીયા(ઉ.વ.૩૮)એ પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે,…

Breaking News
0

સાળંગપુરધામ ખાતે શનિવાર-રવિવાર નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને ફૂલોનો દિવ્ય શણગાર કરાયો

વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ અને શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી…

Breaking News
0

આજે ૧૦ એપ્રિલ- વિશ્વ હોમિયોપેથી દિવસ

તેની સ્થાપના સેમ્યુઅલ હેનેમેન (૧૭૫૫-૧૮૪૩) દ્વારા કરવામાં આવી હતી, હોમિયોપેથીના સ્થાપક સેમ્યુઅલ હેનેમેન હતા, જે એક ફ્રેન્ચ ચિકિત્સક, વૈજ્ઞાનિક અને મહાન વિદ્વાન હતા. એક ચિકિત્સક તરીકેના તેમના પ્રથમ ૧૫ વર્ષ…

Breaking News
0

ચલાણા દાનબાપુની જગ્યા ખાતે ૧૬ એપ્રિલે મોતી મહોત્સવ યોજાશે

કાઠિયાવાડમાં કાઠી જ્ઞાતિની મોતીકળાનો એક સમયે જબરો પ્રચાર પ્રસાર હતો. પરંતુ જેમ જેમ સમય બદલાતો ગયો, મકાનો બદલાતા, ગયા સત્તાધિશો બદલાતા રહ્યા, માણસ ઇલેક્ટ્રોનિક ગેજેટમાં વધુ ગૂંચવાતો ગયો. આ બધા…

Breaking News
0

વેરાવળમાં ઓઈલ-ગ્રીસના ડેલામાં આગ લાગતા રૂા.રપ લાખનું નુકશાન

વેરાવળના તાલાલા રોડ ઉપર આવેલ ઓઇલ-ગ્રીસના ડેલામાં અચાનક આગ લાગેલ હતી. આ આગને કાબુમાં લેવા ફાયર ફાયટરની ટીમે આશરે ત્રણેક કલાકની જહેમત બાદ આગ કાબુમાં લીધેલ હતી. આ આગ લાગવાથી…

Breaking News
0

જગત મંદિરના શિખર ઉપર દ્વારકાધીશજીના ફોટા વારી ધ્વજાજી આરોહણ કરાઇ

કાળિયા ઠાકોરને કુંડલાભોગ મનોરથ યોજાયો યાત્રાધામ દ્વારકા જગત મંદિરે રવિવારના દિવસે સીસારા પરીવાર દ્વારા ત્રીજા નંબરની દ્વારકાધીશજીના ફોટા વારી ધ્વજાજી જગત મંદિરે આરોહરણ કરવામાં આવી હતી. તે સુંદર ધ્વજાજી સાથેનો…

Breaking News
0

દ્વારકધીશ જગત મંદિરના શિખર ઉપર ઇલેક્ટ્રીક ઉપકરણથી ધ્વજાજી ચડે તો ધ્વજાજીનું મહત્વ ઘટી જશે

વર્ષોથી દ્વારકાધીશ જગતમંદિરના શિખર ઉપર ધ્વજાજી ચડાવતા ત્રિવેદી પરીવારના અબોટી બ્રામણોનો હક છીનવાઇ જશે જગ વિખ્યાત યાત્રાધામ દ્વારકાના જગત મંદિરના શિખર ઉપર છેલ્લા બે દાયકામાં દ્વારકાધીશજીની ધ્વજાજી ચડાવવાનું મનોરથીઓ દ્વારા…

Breaking News
0

ઉનાના આગર્ણ ભવ્ય ધ્વાજી આરોહણ પર્વ

ઉના શહેરમાં શ્રી કિર્તીકુમાર વલ્લભદાસ છગ પરિવાર દ્વારા આયોજિત શ્રીનાથજી ધ્વજાજી આરોહણ પ્રસંગે નીકળેલી શોભાયાત્રામાં ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ પણ જાેડાયા હતા અને દિવ્ય પ્રસંગે આનંદ ઉલ્લાસ વ્યક્ત કર્યો હતો.…

1 191 192 193 194 195 1,266