જૂનાગઢના નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશનમાં અડચણરૂપ દબાણો દુર કરતું મનપા તંત્ર
રૂા.૬૦ કરોડના ખર્ચે સરોવરને નયનરમ્ય બનાવવાની ચાલતી કામગીરી ઃ વહેલી તકે પુર્ણ કરવા કવાયત જૂનાગઢ શહેરની વચ્ચોવચ્ચ આવેલા નરસિંહ મહેતા સરોવરના ભાગ્ય આડેથી પાંદડુ ખસી ગયું હોય તેમ વાતોના વડા…