Breaking News
0

ભાણવડ તાલુકામાં એનિમિયા મુક્ત ભારત અંતર્ગત ખાસ કેમ્પ યોજાયો

ભાણવડ તાલુકાના મોડપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના મોખાણા પેટા આરોગ્ય કેન્દ્ર ખાતે તાજેતરમાં મોડપર સરકારી શાળા ખાતે પી.એચ.સી. દ્વારા એનિમિયા મુક્ત ભારત અંતર્ગત ટી-૩ એટલે કે ટેસ્ટ, ટ્રિટ અને ટોક…

Breaking News
0

ઉપરકોટના લોકાર્પણ માટેનો ગોઠવાતો તકતો : મુખ્યમંત્રીશ્રીના હસ્તે લોકાર્પણ

એપ્રિલ માસના ત્રીજા વિકમાં ભવ્ય લોકાર્પણ સમારોહ યોજવા હીલચાલ જૂનાગઢ શહેરની શાન સમા એતિહાસીક ઉપરકોટના ભવ્ય લોકાર્પણ સમારોહની તૈયારી હાથ ધરવામાં આવી છે. એપ્રિલ માસના ત્રીજા વિકમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ…

Breaking News
0

સ્માર્ટ સિટીના બદલે હોલિવૂડ સિટી બનવા તરફ : સમુદ્ર બાદ નગરમાંથી ડ્રગ્સ રેકેટ પકડાયું !

મહિલા બુટલેગર બાદ મહિલા ડ્રગ્સ કેરિયર પકડાઈ : શું મહિલાઓ નો બિન અધિકૃત ડ્રગ્સના વ્યાપારમાં ઉપયોગ ચાલુ થયો ? જિલ્લા એસ.ઓ.જી. બ્રાન્ચને મળેલ બાતમીના આધારે અહી એક મહિલા ડ્રગ્સ કેરિયર…

Breaking News
0

ભાજપા બક્ષીપંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષ મયંક નાયકનો જૂનાગઢ ખાતે ભવ્ય સન્માન સમારોહ યોજાયો

બક્ષીપંચ મોરચાને મજબૂત નેતૃત્વ મળ્યું છે : મહાનગર મોરચા અધ્યક્ષ વિનુ ચાંદેગરા ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના નવનિયુક્ત અધ્યક્ષ મયંકભાઈ નાયકજીના સૌરાષ્ટ્ર પ્રવાસ અંતર્ગત જૂનાગઢ મહાનગર ખાતે પધારેલ…

Breaking News
0

વેરાવળ લોકજાગૃતિ મંચ ઉપક્રમે જાથાનો જનજાગૃતિ કાર્યક્રમ સંપન્ન

ગીર-સોમનાથ વેરાવળ લોકજાગૃતિ મંચ ઉપક્રમે શહેરીજનો, જનસમાજ, ગ્રામજનોમાં અંધશ્રદ્ધા દૂર કરવાનો ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો લોકજાગૃતિ કાર્યક્રમ સફળતાથી સંપન્ન થયો હતો. દેશમાં અમુક જ્ઞાતિમાં બાળવેવિશાળ પ્નથા ભવિષ્યમાં ખતરનાક…

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના કાર્યકરોને સીપીઆર ટ્રેનિંગ આપવામાં આવી

હૃદયરોગના હુમલા સમયે આ સારવાર જીવનરક્ષક સાબિત થશે વર્તમાન સમયમાં કોઈ કારણોસર વધતા જતા હૃદયરોગના હુમલાના કારણે આ બાબતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ખાસ લક્ષ્ય આપી સેવાલક્ષી અભિગમ સાથે સમગ્ર…

Breaking News
0

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા મેડિકલ ઓફિસર વર્ગ-૨ની પરીક્ષાનુ પરિણામ જાહેર

૭૦૪ ઉમેદવારો મેડિકલ ઓફિસરની પરીક્ષામાં ઉત્તીર્ણ : રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા તમામની નિમણૂક પ્રક્રિયા સત્વરે હાથ ધરાશે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવાયેલ વર્ગ-૨ મેડિકલ ઓફિસરની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં…

Breaking News
0

ભોગાત ગામે ચાલતા ભાગવત સપ્તાહ સમારોહમાં આજે ગોવર્ધન લીલાના કાર્યક્રમો

આજે રાત્રે માયાભાઈ આહીર ધર્મપ્રેમી લોકોને જલસો કરાવશે : આવતીકાલે રૂક્ષ્મણી વિવાહનું આયોજન દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આહિર સમાજના સમસ્ત કરમુર પરિવાર દ્વારા કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામમાં આવેલા સતી માતાના મંદિર…

Breaking News
0

રૂકમણીજી મંદિર ખાતે શોભાયાત્રાનું ઉત્સાહભેર સ્વાગત કરાયું

શાળાની છાત્રાઓ દ્વારા અદભુત કૃતિ રજુ કરાઈ દ્વારકા ખાતે ભગવાન શ્રીકૃષ્ણ અને રાજકુમારી રૂક્ષ્મણીજીના સત્કાર સમારોહની શોભાયાત્રા યોજાઈ હતી. જેનું સમાપન રૂક્ષ્મણીજી મંદિર ખાતે થયું હતું. અહીં ડી.એન.પી. સ્કૂલની છાત્રાઓ…

Breaking News
0

ગીર-સોમનાથ જિલ્લાના નવનિયુક્ત કલેકટર એચ.કે. વઢવાણિયાએ મહાદેવના દર્શન અને પૂજન કર્યા

ગીર-સોમનાથ જિલ્લાના નવનિયુક્ત કલેકટર એચ.કે. વઢવાણિયાએ સોમનાથ મહાદેવના દર્શન અને અભિષેકની સાથે જિલ્લામાં પોતાની કામગીરીનો પ્રારંભ કર્યો હતો. કલેકટર સજાેડે સોમનાથ પધાર્યા હતા. જ્યાં તેઓએ સોમનાથ મહાદેવના દર્શન અને અભિષેક…

1 196 197 198 199 200 1,266