જૂનાગઢ મનપાની રિકવરી ઝુંબેશ : વધુ ૮ મિલ્કતોને સીલ કરી ૩૧ લાખની વસુલાત કરી
જૂનાગઢ મહાનગપાલિકાના કમિશ્નર ડો. ઓમપ્રકાશની સુચના અનુસાર મિલ્કતવેરા વસુલાત શાખા દ્વારા વર્ષ ર૦ર૩-ર૪ની રીકવરી ઝુંબેશ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી. ઘણા લાંબા સમયથી બાકી લ્હેણી રકમ વાળી ૮ મિલ્કતોને સીલ કરેલ…