Breaking News
0

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે જૂનાગઢ શહેરના ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે ચાર સિંહના મુખાકૃતિ વાળી રાષ્ટ્રીય મુદ્રાનું અનાવરણ કરાયું

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે જૂનાગઢ શહેરના પ્રસિદ્ધ ભુતનાથ મહાદેવ મંદિર ખાતે ચાર સિંહના મુખાકૃતિ વાળી રાષ્ટ્રીય મુદ્રાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, ભુતનાથ મંદિરના મહંત…

Breaking News
0

સોરઠ ધરા સોહામણી સાંસ્કૃતિક કાર્યક્રમમાં રાજ્યપાલ તથા મુખ્યમંત્રીના હસ્તે ૧૩ લોકોનું બહુમાન

ગરવા ગઢ ગીરનારની ગોદમાં ૭૫મા પ્રજાસત્તાક પર્વની પૂર્વસંધ્યાએ ‘સોરઠ ધરા સોહામણી’ સાંસ્કૃતિક કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં વિવિધ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર જૂનાગઢ જિલ્લાના ૧૩ પ્રતિભા…

Breaking News
0

સોરઠ ધરા સોહામણી નૃત્ય નાટિકામાં જૂનાગઢનો ઈતિહાસ જીવંત થયો

રાજ્યપાલ , મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ રંગારંગ કાર્યક્રમ નિહાળ્યો : જૂનાગઢના નગરજનો આ પ્રસ્તુતિથી થયા મંત્રમુગ્ધ એકતરફ આકાશમાં ગરવા ગિરનારના સાનિધ્યમાં પોષી પૂનમનો ચંદ્ર સોળે કળાએ પ્રકાશિત થઈ રહ્યો હતો, તેવા…

Breaking News
0

ઉપલા દાતાર ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો : રાષ્ટ્રધ્વજને સલામી અપાય

જૂનાગઢ કોમી એકતાના પ્રતિક સમી ઉપલા દાતારની ધાર્મિક જગ્યામાં આજરોજ ૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની પુરા શાન સાથે ઉજવણી કરાઈ હતી. જગ્યાના મહંત ભીમબાપુ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવી અને સલામી અપાય હતી.…

Breaking News
0

શ્રી કષ્ટભંજનદેવ દાદાને તિરંગા વાઘાનો દિવ્ય શણગાર

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ્રજાસત્તાક દિન નિમિતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.26 જાન્યુઆરી 2024ને…

Breaking News
0

જૂનાગઢમાં માર માર્યાની સામસામી નોંધાઈ ફરિયાદ

જૂનાગઢમાં ભારતમીલના ઢોરા નજીક બનેલા એક બનાવમાં મારામારીનો બનાવ બનવા પામેલ છે અને આ બનાવના અનુસંધાને બંને પક્ષોની સામસામી પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસે આપેલી…

Breaking News
0

માણાવદરમાં માર મારી હડધુત કર્યા અંગેની ફરિયાદ

માણાવદરમાં વાલ્મીકી વાસ ખાતે રહેતા રોહિતભાઈ દિલીપભાઈ ગોહેલ અનુ.જાતી(ઉ.વ.૩૩)(ધંધો-નોકરી) વાળાએ આ કામના આરોપી પ્રફુલ કરશનભાઈ ઝલુ આહિર રહે.માણાવદર વાળા વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના આરોપીએ માણાવદર…

Breaking News
0

ખંભાળિયાના તથીયા ગામની સીમમાં ધમધમતા જુગારના અખાડા ઉપર એલસીબી પોલીસ ત્રાટકી ઃ રૂા.૯.૬૫ લાખના મુદ્દામાલ સાથે છ ઝડપાયા

સુરતના શખ્સ દ્વારા ચલાવાતું હતું જુગારધામ ખંભાળિયા તાલુકાના તથીયા ગામની સીમમાં જિલ્લા એલસીબી પોલીસે ત્રાટકી અને એક આસામીની વાડીમાં સુરતના શખ્સ દ્વારા નાલ ઉઘરાવીને ચલાવતા જુગારધામ ઉપર દરોડો પાડવામાં આવ્યો…

Breaking News
0

મહિલા આર્ટસ કોલેજ ઉનામાં રાષ્ટ્રીય મતદાતા દિવસની થયેલ ઉજવણી

તા.૨૫-૧-૨૦૨૪ના રોજ મહિલા આર્ટસ કોલેજ ઉનામાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉનાના પ્રાંત અધિકારી હિરવાણીયા, મામલતદાર ભીમાણી, ઉના નગરપાલિકાના ચીફ ઓફિસર ચૌહાણ, વાઢેર ્‌.ઁ.ઈ.૦, શ્રી વાળા…

Breaking News
0

ગિરનાર પર બિરાજમાન અંબાજી માતાજીના પ્રાગટય દિનની ભાવપુર્વક થયેલ ઉજવણી

ગિરનારની ટોચ ઉપર બિરાજમાન જગતજનની માં અંબાજી માતાજીના પ્રાગટય મહોત્સવની આજ તા.રપ જાન્યુઆરી ગુરૂવારના રોજ પોષી પૂનમના દિવસે ભકિતભાવપુર્વક ઉજવણી કરવામાં આવી રહી છે અને વહેલી સવારથી જુદા-જુદા કાર્યક્રમો યોજવામાં…

1 18 19 20 21 22 1,266