ધુનડાના સંત પૂ. જેન્તીરામબાપા દુબઈમાં ૧પ દિવસના રોકાણ દરમ્યાન સત્સંગની આહલેક જગાવશે
ધુનડા સતપુરણધામ આશ્રમના સંત પૂ.જેન્તીરામબાપા ધર્મના પ્રચાર અને પ્રસાર અર્થે સત્સંગની આહલેક જગાવવા દુબઈની યાત્રાએ ગયેલ છે. દુબઈના આલાભાઈ અને મનુભાઈ ગઢવી મારૂતિ રેસ્ટોરન્ટવાળાના નિમંત્રણને માન આપી પૂ. જેન્તીરામબાપા અમદાવાદથી…