પૂજ્ય આશારામબાપુના અવતરણ દિવસને સેવા-સાધના અને ભોજન પ્રસાદ દ્વારા ધામધૂમથી ઉજવવામાં આવ્યો
સંત શ્રી આશારામજી બાપુના અવતરણ દિવસને પૂજ્ય બાપુની પાવન પ્રેરણાથી વિશ્વભરમાં જુદી જુદી સમિતિઓ અને આશ્રમ દ્વારા વિશ્વા સેવા- સત્સંગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસના અનુસંધાને જૂનાગઢમાં શ્રી…